ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ધોળાદિવસે પત્રકાર અને તેના ભાઈને ગોળી મારી હત્યા

|

Aug 18, 2019 | 10:59 AM

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ધોળાદિવસે પત્રકાર અને તેના ભાઈને ગોળી મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. કોતવાલી વિસ્તારના માધનવગર કોલોનીમાં એક ડેરી સંચાલક અને તેના પુત્રોએ ધોળાદિવસે ફાયરિંગ કરી. જેમાં એક પત્રકાર અને તેના ભાઈનું મોત નિપજ્યું. આરોપીઓ અને મૃતક પત્રકાર વચ્ચે ગોબર વિવાદમાં ઝઘડો થયો હતો. અને તેનો રોષ રાખીને જ પત્રકાર પર ફાયરિંગ થયા […]

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ધોળાદિવસે પત્રકાર અને તેના ભાઈને ગોળી મારી હત્યા

Follow us on

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ધોળાદિવસે પત્રકાર અને તેના ભાઈને ગોળી મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. કોતવાલી વિસ્તારના માધનવગર કોલોનીમાં એક ડેરી સંચાલક અને તેના પુત્રોએ ધોળાદિવસે ફાયરિંગ કરી. જેમાં એક પત્રકાર અને તેના ભાઈનું મોત નિપજ્યું. આરોપીઓ અને મૃતક પત્રકાર વચ્ચે ગોબર વિવાદમાં ઝઘડો થયો હતો. અને તેનો રોષ રાખીને જ પત્રકાર પર ફાયરિંગ થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સરકારી અધિકારીઓને આપી ચેતવણી, નિવારણ લાવો નહીં તો ધોલાઈ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આરોપી દૂધ ડેરીના સંચાલક મહિપાલ સૈની અને તેના બંને પુત્રો ફાયરિંગ બાદ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ચૂક્યા છે. તો આ તરફ પત્રકારની હત્યાની થઈ હોવાની જાણ થતા જ પોલીસ તંત્ર પણ દોડતુ થયુ છે. અને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરવા ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article