દિલ્હીથી લોકસભાથી સાંસદ હંસરાજ હંસે JNUને મુદ્દો બનાવ્યો છે. JNUના જ એક સમારોહમાં જ તેણે નામ બનાવવાની વાત કરી છે. જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીની જગ્યાએ મોદી નરેન્દ્ર યુનિવર્સિટી નામ રાખવાની વાત કરી છે. એટલે JNUની જગ્યાએ MNU બનાવવાની વાત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સરકારી અધિકારીઓને આપી ચેતવણી, નિવારણ લાવો નહીં તો ધોલાઈ!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુખ્યવાત 370ની કલમનો હતો. હંસરાજ હંસે કહ્યું કે, આપણા પૂર્વજોએ કેટલીક ભૂલ કરી છે. જેને આપણે સુધારવાની વાત કરી હતી. સાથે લોકોને દુઆ કરવાની પણ અપીલ કરી કે, કાશ્મીરમાં હંમેશા માટે શાંતિ બની રહે અને ન ગોળી ચલાવી પડે ન બોમ્બ ચલાવવાની જરૂર હોય.