દિલ્હીથી લોકસભાના સાંસદ હંસરાજ હંસે કહ્યું કે, JNUનું નામ બદલીને MNU રાખી દેવું જોઈએ

|

Aug 18, 2019 | 9:19 AM

દિલ્હીથી લોકસભાથી સાંસદ હંસરાજ હંસે JNUને મુદ્દો બનાવ્યો છે. JNUના જ એક સમારોહમાં જ તેણે નામ બનાવવાની વાત કરી છે. જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીની જગ્યાએ મોદી નરેન્દ્ર યુનિવર્સિટી નામ રાખવાની વાત કરી છે. એટલે JNUની જગ્યાએ MNU બનાવવાની વાત કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ […]

દિલ્હીથી લોકસભાના સાંસદ હંસરાજ હંસે કહ્યું કે, JNUનું નામ બદલીને MNU રાખી દેવું જોઈએ

Follow us on

દિલ્હીથી લોકસભાથી સાંસદ હંસરાજ હંસે JNUને મુદ્દો બનાવ્યો છે. JNUના જ એક સમારોહમાં જ તેણે નામ બનાવવાની વાત કરી છે. જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીની જગ્યાએ મોદી નરેન્દ્ર યુનિવર્સિટી નામ રાખવાની વાત કરી છે. એટલે JNUની જગ્યાએ MNU બનાવવાની વાત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સરકારી અધિકારીઓને આપી ચેતવણી, નિવારણ લાવો નહીં તો ધોલાઈ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્યવાત 370ની કલમનો હતો. હંસરાજ હંસે કહ્યું કે, આપણા પૂર્વજોએ કેટલીક ભૂલ કરી છે. જેને આપણે સુધારવાની વાત કરી હતી. સાથે લોકોને દુઆ કરવાની પણ અપીલ કરી કે, કાશ્મીરમાં હંમેશા માટે શાંતિ બની રહે અને ન ગોળી ચલાવી પડે ન બોમ્બ ચલાવવાની જરૂર હોય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article