JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

|

Jan 06, 2020 | 5:54 PM

જેએનયુમાં હિંસાની ઘટના બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને 26/11ના હુમલાની યાદ આવી ગઈ. નકાબ પહેરીને આવેલા હુમલાખોર કોણ હતા અને તેને લઈને તપાસ થવી જોઈએ. દેશમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના […]

JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

Follow us on

જેએનયુમાં હિંસાની ઘટના બાદ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને 26/11ના હુમલાની યાદ આવી ગઈ. નકાબ પહેરીને આવેલા હુમલાખોર કોણ હતા અને તેને લઈને તપાસ થવી જોઈએ. દેશમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :   ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

આ બાબતે સોનિયા ગાંધીએ ભાજપની સરકાર સામે નિશાન તાક્યું હતું. તેઓએ કહ્યું કે આ મામલે સ્વતંત્ર અને ન્યાયિક તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી સરકાર બનાવી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article