ઝારખંડનું ચૂંટણી પરિણામ ભાજપ માટે આંખ ઉઘાડનારું છે. ભાજપની સત્તા દેશમાંથી ઓછી થતી જઈ રહી છે અને ભાજપ પોતાના રાજ્યો ગુમાવી રહી છે. ભાજપની સાથે ગઠબંધન તોડવાથી મહારાષ્ટ્રમાં પણ શિવસેનાના લીધે ભાજપે સત્તાથી હાથ ધોવાનો વારો આવ્યો. આ બાબતે સંજય રાઉતે કહ્યું ગરીબ જનતાએ ભાજપનો સ્વીકાર કર્યો નહી. નાગરિકતા કાયદાથી ફાયદો થશે તેવી આશા પણ આદિવાસીઓએ ભાજપનો સ્વીકાર ના કર્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : 24 ડિસેમ્બરે ભાજપ દેશમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો