તાજેતરમાં જ પ્રખ્યાત પોપ સિંગર રિહાનાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે ટ્વિટ કર્યું હતું. જેનાથી ટ્વિટથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. રિહાનાએ કરેલા ટ્વિટ પર ભારે ચર્ચા થઈ હતી, જેમાં નેતાથી લઈને સેલિબ્રિટી સુધીના લોકો આ મામલે ચર્ચામાં જોડાઈ ગયા હતા.એટલું જ નહીં, રિહાનાને જોરદાર ટ્રોલ પણ કરવામાં આવી હતી. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે રિહાના વિરૂદ્ધ ટ્વિટ કરનારા સેલિબ્રિટીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. ઉદ્ધવ સરકારે ભારતરત્નથી સન્માનિત લતા મંગેશકર, ક્રિકેટર સચિન તેંડુલકર સહિત ઘણી હસ્તીઓએ કરેલા ટ્વીટની તપાસ કરવાનું કહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને કારણે સોશ્યલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એમરિકાની સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થન કર્યું હતું. ત્યારબાદ દેશની દિગ્ગજ દિગ્ગજ હસ્તીઓએ તેના પર ટ્વિટ કરીને દેશની આંતરિક બાબતોથી દૂર રહેવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર રિહાનાના ટ્વીટની પ્રતિક્રિયામાં થયેલા ટ્વીટની તપાસ કરશે. આ મામલે કોણે કોણે ટ્વીટ કર્યું છે તેની માહિતી મેળવામાં આવશે. આ સાથે જ સરકારના આ નિર્ણયને પગલે સોશિયલ મીડિયા પરવાતાવરણ ગરમાયું છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઉદ્ધવ સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે અને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે. આટલું જ નહીં, #LataMangeshkar #SachinTendulkar #IndiaTogether હેશટેગ દ્વારા લતા મંગેશકર અને સચિન તેંડુલકર અને અન્ય હસ્તીઓના સમર્થનમાં ટ્વિટ કરી ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દેશના ગૌરવસમાન હસ્તીઓનું અપમાન કરવા ઠાકરે સરકાર કેટલા નીચા સ્તરે જશે? આવો જોઈએ થોડા ટ્વિટ
https://twitter.com/Kanchi_88/status/1358782320153513986?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1358782320153513986%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fsachin-tendulkar-and-lata-mangeshkar-trending-on-twitter-after-maharashtra-govt-give-probe-order-of-tweet-528683.html
Son of Bala Thakrey gone crazy #LataMangeshkar.
— Adwait (@singh_ashuworks) February 8, 2021
चांदी की चम्मचलेकर पैदा हुए, लता मंगेशकर की कद्र क्या जाने!!#LataMangeshkar
— बैरिस्टर सिंह (@singhbaristar) February 8, 2021
पता नहीं महाराष्ट्र की सरकार चला कौन रहा हैं, सत्ता के नशे में तो नहीं |कंही यह शरद पंवार जी की रणनीति तो नहीं, शायद मौजूदा नेतृत्व को निकम्मा साबित करना चाहते हो #LataMangeshkar @OfficeofUT @AUThackeray
— Nain Kumar (@NKleghawala) February 8, 2021
देश के ख़िलाफ़ नारा लगाइए, टुकड़े करने की पैरवी कीजिए, तो कहेंगे ‘अभिव्यक्ति की आज़ादी’ है. देश के पक्ष में एक ट्वीट कर दीजिए – आपके पीछे जाँच एजेन्सी लग जाएगी. ग़ज़ब!#SachinTendulkar #LataMangeshkar
— Shravan S Chawda (@ShravanSChawda) February 8, 2021
उद्धव ठाकरे सच्चाई ये है की #LataMangeshkar जी और #SachinTendulkar जी के सामने तुम्हारी कोई औकात नहीं है,इन दोनों ने अपने मेहनत और कर्म से अपने देश का नाम हमेशा ऊँचा किया है,तुम्हे तो अपने बाप का नाम मिला उसे भी मिट्टी में मिला दिया तुमने
— Niraj A Singh ⚜️ (@nirajksinghh) February 8, 2021
डूब मरो दोगलो अब तो महाराष्ट्र की सोनिया सेना भारत के रत्नों पर शक कर रही है, हर बार अभिव्यक्ति की आजादी और लोकतंत्र की झूठी दुहाई देने वालों कांग्रेसजीवियों अब कहां छुप कर बैठे हो बाहर निकलो और बताओ की ये सही है??#LataMangeshkar #SachinTendulkar
— Jenish Patel (@sir_jenishpatel) February 8, 2021
Published On - 10:20 pm, Mon, 8 February 21