પુલવામામાં હુમલાની વરસી: CRPFના 40 શહીદ જવાન અંગે સરકારે આ માહિતી આપવાનો કર્યો ઈનકાર

|

Feb 13, 2020 | 6:18 PM

પુલવામામાં આતંકી હુમલાની વરસી આવતીકાલે છે અને આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જો કે સરકાર આ હુમલાને કોઈ વસ્તુ સાર્વજનિક કરવા માગતી નથી. કાશ્મીરના પુલવામામાં આ હુમલો થયો હતો અને તેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. વેલેન્ટાઈનના દિવસે જ આ હુમલો થયો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

પુલવામામાં હુમલાની વરસી: CRPFના 40 શહીદ જવાન અંગે સરકારે આ માહિતી આપવાનો કર્યો ઈનકાર

Follow us on

પુલવામામાં આતંકી હુમલાની વરસી આવતીકાલે છે અને આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જો કે સરકાર આ હુમલાને કોઈ વસ્તુ સાર્વજનિક કરવા માગતી નથી. કાશ્મીરના પુલવામામાં આ હુમલો થયો હતો અને તેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. વેલેન્ટાઈનના દિવસે જ આ હુમલો થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

તસવીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  શિખર ધવન, હાર્દિક પંડ્યાને તમે આ રીતે ડાન્સ કરતાં નહીં જોયા હોય! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સરકારે શું માહિતી આપવાનો કર્યો ઈનકાર?
ભારતમાં કોઈપણ નાગરિક આરટીઆઈ કાયદાનો ઉપયોગ કરીને માહિતી માગી શકે છે અને આ અંગે એક માહિતી આરટીઆઈ દ્વારા માગવામાં આવી છે. પાનીપતના એક આરટીઆઈ કાર્યકર્તાઓ કરેલી આરટીઆઈમાં શું સરકાર આ 40 શહીદ જવાનોને શહીદનો દરજ્જો આપ્યો છે કે નહીં તે અંગે પ્રશ્વ પૂછવામાં આવ્યો હતો અને આ ઉપરાંત તેનો તપાસ અહેવાલ માગવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પુલવામામાં હુમલાનું સ્થળ

જો કે સરકારે આ વિગતો આપવાનો જ ઈનકાર કરી દીધો છે. આરટીઆઈની કલમમાં વિભાગ -6ના પેરા 6ના 24(1) મુજબ માહિતી આપવામાં આવી નથી. આ પ્રાવધાન સીઆરપીએફને સતા આપે છે કે તે ભ્રષ્ટાચાર કે માનવાધિકારનું ઉલ્લંઘન સિવાય કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરી શકે છે. જો કે સરકારે કોઈ માહિતી આપી નથી. તેમાં પુલવામામાં હુમલામાં જે શહીદ થયા તેની ઓળખ, તેમને આપેલાં સરકારી વળતર, તેમના હોદાઓ, અધિકારીઓની સંડોવણી હોય તો તેના નામ અને સરકાર આ 40 જવાનોને શહીદ માને છે કે નહીં તે અંગે જવાબ માગવામાં આવ્યો હતો અને તેનો ઈનકાર કરી દેવાયો છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article