સુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુ. તંત્રમાં ચિંતા પ્રસરી છે. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જો હિરા બજારમાં સંક્રમણ વધુ જણાશે તો માર્કેટ બંધ કરાવાશે. આ વર્ષે વરસેલા ભારે વરસાદથી સુરતના અનેક રોડ ધોવાઈ ગયા છે. તુટેલા કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા નિકળેવા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી સાત દિવસમાં સુરત શહેરમાં વરસાદને કારણે […]

સુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:28 PM

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુ. તંત્રમાં ચિંતા પ્રસરી છે. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જો હિરા બજારમાં સંક્રમણ વધુ જણાશે તો માર્કેટ બંધ કરાવાશે. આ વર્ષે વરસેલા ભારે વરસાદથી સુરતના અનેક રોડ ધોવાઈ ગયા છે. તુટેલા કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા નિકળેવા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી સાત દિવસમાં સુરત શહેરમાં વરસાદને કારણે રસ્તાઓમાં પડેલા ખાડાઓ પુરી દેવાશે.

આજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સુરતના રસ્તાઓની કામગીરી જોવા રાઉન્ડ લીધો હતો. તેમણે પાલિકા તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે નહિ પણ શહેરમાં વરસેલા દેમાર વરસાદને કારણે ધોવાયા છે. હાલ જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે આગામી સાત દિવસમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે..

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોરોના અંગે પ્રશ્ન પૂછતાં તેમણે ઉમેર્યું હતું કે હીરાઉધોગમાં જે ફરીથી સંક્રમણ વધી રહ્યું છે જેથી હવે જો આ ઉધોગમાં નિયમોનું પાલન નહિ થાય તો જે તે યુનિટને બંધ કરવામાં આવશે. તે જ પ્રમાણે ટેક્સટાઇલ ઉધોગમાં બહારથી આવતા લોકોને ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને રેપીડ ટેસ્ટ કર્યા બાદ જ તેઓ કામ પર પાછા ફરી શકશે.

આ પણ વાંચોઃરાજકોટમાં હાર્દીક પટેલે કહ્યું, કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવશે, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">