ભારતના પ્રતિનિધિ દ્વારા ચીનના વિદેશ પ્રધાનની વાતનો કરારો જવાબ આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીરનો મુદ્દા સાથે ચીને કહ્યું કે, આ વિવાદને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય બેઠક દ્વારા તેને રજૂઆત કરવી જોઈએ. પાકિસ્તાનના ખાસ મિત્ર ચીને કહ્યું કે, એવી કોઈ કાર્યવાહી ન થવી જોઈએ જે એક તરફી હોય અને જેનાથી પરિસ્થિતિઓ બદલાઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ કોણ છે IFS વિદિશા મૈત્રા? જેમને ‘રાઈટ ટૂ રિપ્લાઈ’ દ્વારા UNમાં ઈમરાન ખાનની ખોલી પોલ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વિદેશ વિભાગના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનું અભિન્ન અંગ છે. અને હાલમાં જે કોઈ નિર્ણય કરવામાં આવ્યા તે આંતરીક મામલો છે. સાથે કહ્યું કે, ચીનને ભારતની સ્થિતિ વિશે પૂરી રીતે જાણ છે.
સાથે કહ્યું કે, અમને આશા કરીએ છીએ કે, વિશ્વના અનેક દેશ ભારતની સંપ્રભુતા અને અખંડતાનું સન્માન કરશે.