કેશુભાઈને સાચા ખેડૂત નેતા, ગુજરાતના પનોતાપૂત્ર ગણાવતા હાર્દીક પટેલ

|

Oct 29, 2020 | 4:37 PM

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈ સાચા ખેડૂત નેતા હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન જ નહી પરંતુ સાચા પનોતાપૂત્ર હતા. ગુજરાતના ગામડાઓને સુખી અને સંપન્ન કરવાની તેમની નેમ હતી. હાર્દીક જ્યારે આંદોલન કરી રહ્યો હતો અને તેઓ કેશુભાઈને મળતા ત્યારે કહેતા હતા કે રાજ્યનો ખેડૂત જ્યા […]

કેશુભાઈને સાચા ખેડૂત નેતા, ગુજરાતના પનોતાપૂત્ર ગણાવતા હાર્દીક પટેલ

Follow us on

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈ સાચા ખેડૂત નેતા હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન જ નહી પરંતુ સાચા પનોતાપૂત્ર હતા. ગુજરાતના ગામડાઓને સુખી અને સંપન્ન કરવાની તેમની નેમ હતી. હાર્દીક જ્યારે આંદોલન કરી રહ્યો હતો અને તેઓ કેશુભાઈને મળતા ત્યારે કહેતા હતા કે રાજ્યનો ખેડૂત જ્યા સુધી સુખી ના થાય ત્યા સુધી રાજ્ય સુખી ના થાય.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:45 pm, Thu, 29 October 20

Next Article