કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈ સાચા ખેડૂત નેતા હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન જ નહી પરંતુ સાચા પનોતાપૂત્ર હતા. ગુજરાતના ગામડાઓને સુખી અને સંપન્ન કરવાની તેમની નેમ હતી. હાર્દીક જ્યારે આંદોલન કરી રહ્યો હતો અને તેઓ કેશુભાઈને મળતા ત્યારે કહેતા હતા કે રાજ્યનો ખેડૂત જ્યા […]
Follow us on
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈ સાચા ખેડૂત નેતા હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન જ નહી પરંતુ સાચા પનોતાપૂત્ર હતા. ગુજરાતના ગામડાઓને સુખી અને સંપન્ન કરવાની તેમની નેમ હતી. હાર્દીક જ્યારે આંદોલન કરી રહ્યો હતો અને તેઓ કેશુભાઈને મળતા ત્યારે કહેતા હતા કે રાજ્યનો ખેડૂત જ્યા સુધી સુખી ના થાય ત્યા સુધી રાજ્ય સુખી ના થાય.