Gujarat Politics: હજુ તો શંકરસિંહ કોંગ્રેસમાં આવ્યા નથી ત્યાં જૂથવાદનું બ્યૂગલ ફુંકાયુ, જાણો શું ઉઠ્યો વિવાદ

Gujarat Politics : હજુ તો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા આવવાની વાત થઈ રહી છે તે સાથે જ કોંગ્રેસમાં જૂથવાદ શરૂ થઈ ગયો છે. એક તરફ કેટલાક નેતા તેમને આવકારી રહ્યાં છે તો બીજી તરફ કેટલાક નેતા નારાજ હોવાનું સામે આવ્યું છે.

| Updated on: Feb 03, 2021 | 7:28 PM

Gujarat Politics : હજુ તો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા આવવાની વાત થઈ રહી છે તે સાથે જ કોંગ્રેસમાં જૂથવાદ શરૂ થઈ ગયો છે. એક તરફ કેટલાક નેતા તેમને આવકારી રહ્યાં છે તો બીજી તરફ કેટલાક નેતા નારાજ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે બાપુની કાર્ય પદ્ધતિના કારણે એક સમયે નારાજગી હતી, જો તેઓ આવશે તો કોંગ્રેસમાં જૂથવાદ વકરશે તો તેમણે શરત મુકી છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવશે તો જ આવીશ તો આ શરત ન થઈ તો શું થયું તે સવાલ હેમાંગ વસાવડાએ કર્યો હતો.

કોંગ્રેસનો એક પક્ષ શંકરસિંહ વાઘેલાને ફરી પક્ષમાં સામેલ કરવા તૈયાર છે. પ્રદેશ પ્રવક્તા જયરાસિંહ પરમારે શંકરસિંહ વાઘેલાનો વીડિયો સાંભળ્યા બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, બાપુને કોંગ્રેસમાં આવવાની ઈચ્છા છે અને સમાન વિચારસરણી ધરાવતા લોકો ભેગાં થાય તેમાં કંઈ નવું નથી. હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ શંકરસિંહ કોંગ્રેસમાં જોડાતા હશે, તો ગુજરાત કોંગ્રેસ તેમને વધાવશે.

 

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">