Gujaratના CM વિજય રૂપાણીની કરાઈ રજત તુલા, ગૌશાળા કલ્યાર્થે અર્પણ કરાશે રજત તુલાની 85 કિલો ચાદી

Gujaratના મુખ્યમંત્રી વિજય રુપાણીને ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ ચાંદી પ્રદેશની ગૌશાળાઓના કલ્યાણ માટે દાન કરી દીધી. આ અવસર પર રુપાણીએ કહ્યુ કે અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે.

Gujaratના CM વિજય રૂપાણીની કરાઈ રજત તુલા, ગૌશાળા કલ્યાર્થે અર્પણ કરાશે રજત તુલાની 85 કિલો ચાદી
Vijay Rupani
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 30, 2021 | 2:39 PM

Gujaratના મુખ્યમંત્રી વિજય રુપાણીને ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ ચાંદી પ્રદેશની ગૌશાળાઓના કલ્યાણ માટે દાન કરી દીધી. આ અવસર પર રુપાણીએ કહ્યુ કે અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે. તેમણે કહ્યું કે અમે ગૌહત્યા રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત 12 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

Gujarat CM Vijay Rupani weighed against 85kg of silver

Vijay Rupani

પક્ષીઓ માટે કરુણા અભિયાન

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વિજય રુપાણીએ કહ્યું કે અમારી સરકારે પશુઓના ઇલાજ માટે 350 વૈટરિનરી વેન ચલાવીને રાખી છે. આ સિવાય ગૌશાળાને આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે. જેથી કરીને ગાયોને સમય પર ચારો પહોંચી શકે . તેમણે કહ્યુ કે અમે પક્ષીઓના ઇલાજ માટે વધારે સારી વ્યવસ્થા ઉભી કરી છે. રુપાણી સરકાર પ્રમાણે સરકારે કરુણા અભિયાનની શરુઆત કરી છે. જે અંતર્ગત કાઇટ ફેસ્ટિવલમાં ઘાયલ થયેલા પક્ષીઓને ઇલાજ માટે લઇ જવામાં આવશે. મુખ્યમંત્રીએ બનાસકાંઠા અને મહેસાણામાં ગૌચર વિકાસ કાર્યોનું ઓનલાઇન ઉદ્દધાટન પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોનાના વધતા મામલાને જોતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે કેટલાક દિવસ પહેલા જ કહ્યું હતુ કે અફવાઓ પર ધ્યાન ન આપો. હોળીમાં એક જગ્યાએ લોકો ભેગા ન થાય. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની જનતાને સંબોધિત કરતા રુપાણીએ કહ્યું કે અમે સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ કે કોવિડ-19 મહામારીના કારણે કારોબાર તેમજ અન્ય રોજગાર પર કોઇ અસર નહી પડે. તેમણે જનતાને એ પણ અપીલ કરી કે કોરોનાને લઇને અફવાઓનો શિકાર ન બનો. શનિવારે ગુજરાતમાં કોરોનાના  gસૌથી વધારે કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના 2276 કેસ સામે આવ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">