રાજ્યસભા ઉમેદવાર નરહરિ અમીનનું મોટું નિવેદન, ભાજપના ત્રણેય ઉમેદવારની થશે જીત

|

Mar 16, 2020 | 8:15 AM

કોંગ્રેસ ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ભાજપ નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના રાજ્યસભા ઉમેદવાર નરહરિ અમીને કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવાર ચોક્કસ સાંસદ બનશે. ભાજપને એનસીપી અને બીટીપીનું પણ સમર્થન મળવાનો નરહરિ અમીને વિશ્વાસ વ્યક્ત કર્યો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 […]

રાજ્યસભા ઉમેદવાર નરહરિ અમીનનું મોટું નિવેદન, ભાજપના ત્રણેય ઉમેદવારની થશે જીત

Follow us on

કોંગ્રેસ ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ભાજપ નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના રાજ્યસભા ઉમેદવાર નરહરિ અમીને કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવાર ચોક્કસ સાંસદ બનશે. ભાજપને એનસીપી અને બીટીપીનું પણ સમર્થન મળવાનો નરહરિ અમીને વિશ્વાસ વ્યક્ત કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિધાનસભાના સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બોલાવી બેઠક, CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહેશે હાજર

 

Next Article