દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગની ઘટના, ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે

|

Dec 30, 2019 | 2:45 PM

દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગ લાગી છે. ફાયર વિભાગની 9 જેટલી ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગના જવાનો આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. આ પણ  વાંચોઃ RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી […]

દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગની ઘટના, ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે

Follow us on

દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગ લાગી છે. ફાયર વિભાગની 9 જેટલી ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગના જવાનો આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ  વાંચોઃ RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Published On - 2:39 pm, Mon, 30 December 19

Next Article