ગોડસેની FIR: જાણો મહાત્મા ગાંધીની હત્યાના દિવસે શું-શું થયું હતું?

|

Nov 29, 2019 | 6:22 PM

દેશમાં કોઈપણ ગુનો થાય ત્યારે તેને લઈને ફરિયાદ થતી જ હોય છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડસે પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે તમને અમે જણાવીશું કે આ એફઆઈઆરમાં શું હતું? આ એફઆઈઆર ક્યાં દાખલ કરવામાં આવી હતી અને ક્યાં સમયે દાખલ કરવામાં આવી હતી. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 […]

ગોડસેની FIR: જાણો મહાત્મા ગાંધીની હત્યાના દિવસે શું-શું થયું હતું?

Follow us on

દેશમાં કોઈપણ ગુનો થાય ત્યારે તેને લઈને ફરિયાદ થતી જ હોય છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડસે પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે તમને અમે જણાવીશું કે આ એફઆઈઆરમાં શું હતું? આ એફઆઈઆર ક્યાં દાખલ કરવામાં આવી હતી અને ક્યાં સમયે દાખલ કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગાંધીજીની હત્યા નથુરામ ગોડસે ગોળી મારીને કરી દે છે. આ બાદ 30 જાન્યુઆરીના રોજ દિલ્હીના તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ગોડસે વિરુદ્ધ ગાંધીજીની હત્યાની એફઆઈઆર કરવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એફઆઈઆરમાં નંદલાલ મહેતાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં લખવામાં આવ્યું છે કે આજે હું નંદલાલ મહેતા બિરલા હાઉસમાં હાજર હતો. સાંજના 5 વાગીને 10 મિનિટે ગાંધીજીએ પોતાનો રૂમ છોડ્યો અને તેઓ પ્રાર્થના ખંડની તરફ આગળ વધ્યા. ભહેન આભા ગાંધી અને બહેન મનુ ગાંધી તેમની સાથે હતા. મહાત્મા બંનેના ખભા પર હાથ મુકીને આગળ વધી રહ્યાં હતા. જુઓ વધુ માહિતી માટે નીચેનો વીડિયો જેમાં જોઈ શકશો નથુરામ ગોડસે વિરુદ્ધ કરવામાં આવેલી એફઆઈઆરની સંપૂર્ણ કહાણી…

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:21 pm, Fri, 29 November 19

Next Article