ક્યારે થશે પોટલી મુક્ત ગુજરાત? પોટલીની પોલ ખોલતા મનસુખ વસાવા! જુઓ VIDEO

|

Dec 23, 2019 | 11:43 AM

પોતાના નિવેદનોથી વાંરવાર ચર્ચામાં આવતા ભરુચના સાંસદ મનસુખ વસાવા ફરી વિવાદમાં આવ્યા છે. પ્લાસ્ટિક મુક્ત ભારતની વાત કરતા મનસુખ વસાવાએ દારુની બદી પર કટાક્ષ કરતા કહ્યું કે તમામ પ્રકારની પોટલીઓ બંધ થવી જોઇએ. ટૂંકમાં તેમણે પરોક્ષ રીતે સ્વીકાર કર્યો કે પોટલીઓ ગુજરાતમાં મળે છે અને લોકો મોટા પ્રમાણમાં પીવે છે. આમ ફરી એકવાર દારુબંધી અને […]

ક્યારે થશે પોટલી મુક્ત ગુજરાત? પોટલીની પોલ ખોલતા મનસુખ વસાવા! જુઓ VIDEO

Follow us on

પોતાના નિવેદનોથી વાંરવાર ચર્ચામાં આવતા ભરુચના સાંસદ મનસુખ વસાવા ફરી વિવાદમાં આવ્યા છે. પ્લાસ્ટિક મુક્ત ભારતની વાત કરતા મનસુખ વસાવાએ દારુની બદી પર કટાક્ષ કરતા કહ્યું કે તમામ પ્રકારની પોટલીઓ બંધ થવી જોઇએ. ટૂંકમાં તેમણે પરોક્ષ રીતે સ્વીકાર કર્યો કે પોટલીઓ ગુજરાતમાં મળે છે અને લોકો મોટા પ્રમાણમાં પીવે છે. આમ ફરી એકવાર દારુબંધી અને પોટલી પર બોલી મનુસખ વસાવાએ ચર્ચા જગાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article