પોતાના નિવેદનોથી વાંરવાર ચર્ચામાં આવતા ભરુચના સાંસદ મનસુખ વસાવા ફરી વિવાદમાં આવ્યા છે. પ્લાસ્ટિક મુક્ત ભારતની વાત કરતા મનસુખ વસાવાએ દારુની બદી પર કટાક્ષ કરતા કહ્યું કે તમામ પ્રકારની પોટલીઓ બંધ થવી જોઇએ. ટૂંકમાં તેમણે પરોક્ષ રીતે સ્વીકાર કર્યો કે પોટલીઓ ગુજરાતમાં મળે છે અને લોકો મોટા પ્રમાણમાં પીવે છે. આમ ફરી એકવાર દારુબંધી અને પોટલી પર બોલી મનુસખ વસાવાએ ચર્ચા જગાવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO