કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, તેથી કેશુબાપાના નિધનના સમાચાર મળતાં જ સોમનાથ સ્વયંભૂ બંધ થયું છે અને સોમનાથ શોપિંગ મોલ સહિતના બજારો પણ બંધ થયા છે. આ પણ વાંચો: અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં […]
Follow us on
કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, તેથી કેશુબાપાના નિધનના સમાચાર મળતાં જ સોમનાથ સ્વયંભૂ બંધ થયું છે અને સોમનાથ શોપિંગ મોલ સહિતના બજારો પણ બંધ થયા છે.