ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ

|

Oct 29, 2020 | 5:30 PM

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, તેથી કેશુબાપાના નિધનના સમાચાર મળતાં જ સોમનાથ સ્વયંભૂ બંધ થયું છે અને સોમનાથ શોપિંગ મોલ સહિતના બજારો પણ બંધ થયા છે. આ પણ વાંચો: અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં […]

ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ

Follow us on

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, તેથી કેશુબાપાના નિધનના સમાચાર મળતાં જ સોમનાથ સ્વયંભૂ બંધ થયું છે અને સોમનાથ શોપિંગ મોલ સહિતના બજારો પણ બંધ થયા છે.

આ પણ વાંચો: અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં થઈ શકે છે ફેરફાર, પીએમ મોદી કેશુબાપાની શ્રદ્ધાંજલિ સભામાં જાય તેવી શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:27 pm, Thu, 29 October 20

Next Article