ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ! ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડી એનસીપીમાં જોડાશે

|

Jan 24, 2020 | 8:11 AM

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ. સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડીને એનસીપીમાં જોડાઈ જશે. 25 જાન્યુઆરીએ શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભીખાભાઈ જાજડિયા પોતાના સમર્થકો સાથે એનસીપીનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ! ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડી એનસીપીમાં જોડાશે

Follow us on

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ. સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડીને એનસીપીમાં જોડાઈ જશે. 25 જાન્યુઆરીએ શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભીખાભાઈ જાજડિયા પોતાના સમર્થકો સાથે એનસીપીનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ?

Next Article