એક તરફ ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ નવા કાયદાઓ વિરૂદ્ધ ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે દેશભરના 10 ખેડૂત સંગઠનોએ આ કાયદા મુદ્દે સરકારને સમર્થન કર્યુ છે. આજે 10 ખેડૂત સંગઠનોના પ્રમુખો દિલ્લીમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યા હતા. આ સંગઠનોમાં ઉત્તરપ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, બિહાર અને હરિયાણા સહિતના રાજ્યોના સંગઠનોનો સમાવેશ થાય છે. આ ખેડૂતોએ સરકારને […]
Follow us on
એક તરફ ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ નવા કાયદાઓ વિરૂદ્ધ ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે દેશભરના 10 ખેડૂત સંગઠનોએ આ કાયદા મુદ્દે સરકારને સમર્થન કર્યુ છે. આજે 10 ખેડૂત સંગઠનોના પ્રમુખો દિલ્લીમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યા હતા. આ સંગઠનોમાં ઉત્તરપ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, બિહાર અને હરિયાણા સહિતના રાજ્યોના સંગઠનોનો સમાવેશ થાય છે. આ ખેડૂતોએ સરકારને કહ્યું હતું કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે અને તેઓ સરકારને સપોર્ટ કરશે.