દેશનો વિકાસ એજ એનડીએની સરકારનો ધ્યેય, સમાજનો દરેક વર્ગ ભાજપમાં જ પોતાનો વિકાસ જુએ છે : PM

|

Nov 11, 2020 | 9:11 PM

વડાપ્રધાન મોદીએ બિહારની જીતનો શ્રેય એનડીએના તમામ કાર્યકર્તાઓને આપ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશના સર્વોપરિ વિકાસમાં એનડીએનો મોટો ફાળો છે. એટલે જ એનડીએ દેશવાસીઓની પહેલી પસંદગીની પાર્ટી બની ગઇ છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છેકે જેમાં સમાજનો દરેક વર્ગ પોતાનું પ્રતિબંબ જોવે છે. અને, સમાજનો દરેક વર્ગ […]

દેશનો વિકાસ એજ એનડીએની સરકારનો ધ્યેય, સમાજનો દરેક વર્ગ ભાજપમાં જ પોતાનો વિકાસ જુએ છે : PM

Follow us on

વડાપ્રધાન મોદીએ બિહારની જીતનો શ્રેય એનડીએના તમામ કાર્યકર્તાઓને આપ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશના સર્વોપરિ વિકાસમાં એનડીએનો મોટો ફાળો છે. એટલે જ એનડીએ દેશવાસીઓની પહેલી પસંદગીની પાર્ટી બની ગઇ છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છેકે જેમાં સમાજનો દરેક વર્ગ પોતાનું પ્રતિબંબ જોવે છે. અને, સમાજનો દરેક વર્ગ ભાજપમાં જ પોતાનો વિકાસ જુએ છે. ભારતીય જનતા પાર્ટી જ સમાજના દરેક વર્ગના લોકોની સમસ્યા અને એમના પ્રશ્નોને સમજે છે. વધુંમાં મોદી શું બોલ્યા જુઓ આ વીડિયોમાં

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article