જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર આક્ષેપોના PRO મનદીપ સિંહે આપ્યા જવાબ

|

Dec 16, 2019 | 12:57 PM

ન્યૂ ફ્રેન્ડસ કોલોની અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર લાગેલા આક્ષેપોને લઈ ખુલાસા કર્યા છે. પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસના PRO મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે બહારના લોકો પણ જોડાયેલા હતા.  આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’ Web Stories […]

જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર આક્ષેપોના PRO મનદીપ સિંહે આપ્યા જવાબ

Follow us on

ન્યૂ ફ્રેન્ડસ કોલોની અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર લાગેલા આક્ષેપોને લઈ ખુલાસા કર્યા છે. પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસના PRO મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે બહારના લોકો પણ જોડાયેલા હતા.

આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

રંધાવાએ પોલીસનો પક્ષ રાખતા દાવો કર્યો કે, કોઈ પર ગોળી ચલાવવામાં આવી નથી. અને હિંસામાં કોઈનો જીવ પણ ગયો નથી. સાથે અફવાઓથી સાવધાની રાખવાની વાત કરી હતી. 13 ડિસેમ્બરે પ્રોટેસ્ટ શરૂ થયું હતું અને 14 ડિસેમ્બરે સ્થિતિ નિયંત્રણમાં હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article