ન્યૂ ફ્રેન્ડસ કોલોની અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર લાગેલા આક્ષેપોને લઈ ખુલાસા કર્યા છે. પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસના PRO મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે બહારના લોકો પણ જોડાયેલા હતા.
આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’
રંધાવાએ પોલીસનો પક્ષ રાખતા દાવો કર્યો કે, કોઈ પર ગોળી ચલાવવામાં આવી નથી. અને હિંસામાં કોઈનો જીવ પણ ગયો નથી. સાથે અફવાઓથી સાવધાની રાખવાની વાત કરી હતી. 13 ડિસેમ્બરે પ્રોટેસ્ટ શરૂ થયું હતું અને 14 ડિસેમ્બરે સ્થિતિ નિયંત્રણમાં હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો