દિલ્લીમાં ખેડૂતોના આંદોલન મુદ્દે રાજયકક્ષાના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન, કૃષિ બિલ થકી ખેડૂતોના જોખમો દુર કરવાના પ્રયાસ

|

Dec 14, 2020 | 12:41 PM

દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે રાજયકક્ષાના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે કૃષિ બિલ ખેડૂતોના હિતમાં છે. આ બિલ થકી ખેડૂતોના જોખમો અને મુશ્કેલીઓ દુર કરવાના પ્રયાસ થયા છે. સાથે જ ખેડૂતોની જમીનની ફળદ્રુપતા વધારવાનો પણ પ્રયાસ થયો છે. સાથે જ જણાવ્યું કે ડો.સ્વામીનાથનની ભલામણોને પણ […]

દિલ્લીમાં ખેડૂતોના આંદોલન મુદ્દે રાજયકક્ષાના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન, કૃષિ બિલ થકી ખેડૂતોના જોખમો દુર કરવાના પ્રયાસ

Follow us on

દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે રાજયકક્ષાના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે કૃષિ બિલ ખેડૂતોના હિતમાં છે. આ બિલ થકી ખેડૂતોના જોખમો અને મુશ્કેલીઓ દુર કરવાના પ્રયાસ થયા છે. સાથે જ ખેડૂતોની જમીનની ફળદ્રુપતા વધારવાનો પણ પ્રયાસ થયો છે. સાથે જ જણાવ્યું કે ડો.સ્વામીનાથનની ભલામણોને પણ સાંભળવામાં આવી છે. પરંતુ, કોંગ્રેસ ભૂતકાળ ભૂલી ગઇ છે. વધુમાં પુરુષોત્તમ રૂપાલાએ શું કહ્યું સાંભળો આ વીડિયો.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:37 pm, Mon, 14 December 20

Next Article