ભારતના આ શહેરમાં પ્રદૂષણ એટલું વધી ગયું કે સ્કૂલોમાં રજા કરવી પડી જાહેર!

|

Nov 13, 2019 | 5:33 PM

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે તે માટે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આવેલી તમામ સ્કૂલ 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આમ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સ્કૂલ બંધ રાખવામાં આવશે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે […]

ભારતના આ શહેરમાં પ્રદૂષણ એટલું વધી ગયું કે સ્કૂલોમાં રજા કરવી પડી જાહેર!

Follow us on

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે તે માટે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આવેલી તમામ સ્કૂલ 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આમ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સ્કૂલ બંધ રાખવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર કથળી રહ્યું છે. આ સિવાય નોએડા, ગ્રેટર નોએડામાં અને ગાજિયાબાદમાં પણ સ્કૂલો બંધ રાખવામાં આવશે. પ્રદૂષણના કારણે આ સ્કૂલો બંધ રાખવામાં આવી રહી છે જેના લીધે બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દિલ્હી એનસીઆરમાં ભારે પ્રદૂષણને લઈને હોટ-મિક્સ પ્લાન્ટને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશની અવધિ 15 નવેમ્બર સુધી વધારી દેવાઈ છે. રાજધાનીમાં જે ઉદ્યોગો પીએનજીનો ઉપયોગ નથી કરી રહ્યાં તેને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઘણાં વિસ્તારોમાં 400ને પાર કરી ગયો છે. જેના લીધે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવ્યો છે. જેને લઈને સુપ્રીમકોર્ટે જવાબ માગ્યો છે કે ઓડ ઈવન લાગુ કરવાથી પ્રદૂષણમાં કેવી રીતે ઘટાડો થઈ શકશે. આમ ઓડ ઈવનના નિયમના લીધે કેજરીવાલની આપ સરકારે કોર્ટમાં પણ જવાબ આપવો પડશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:32 pm, Wed, 13 November 19

Next Article