વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા સરકારે બનાવ્યો આ પ્લાન, જાણો વિગત

|

Sep 29, 2020 | 2:17 PM

દેશમાં કોરોના વાઈરસના લીધે આંતરરાષ્ટ્રી પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર કાર્ગો ફલાઈટ જ ઉડી શકે છે અને તેના લીધે ભારતના ઘણાં લોકો વિદેશમાં ફસાઈ ગયા છે. જો કે સરકાર વિચારી રહી છે કે કેવી રીતે આ ફસાયેલા લોકોને પરત ભારતમાં લાવી શકાય. આ માટે એક હાઈલેવલ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. […]

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા સરકારે બનાવ્યો આ પ્લાન, જાણો વિગત

Follow us on

દેશમાં કોરોના વાઈરસના લીધે આંતરરાષ્ટ્રી પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર કાર્ગો ફલાઈટ જ ઉડી શકે છે અને તેના લીધે ભારતના ઘણાં લોકો વિદેશમાં ફસાઈ ગયા છે. જો કે સરકાર વિચારી રહી છે કે કેવી રીતે આ ફસાયેલા લોકોને પરત ભારતમાં લાવી શકાય. આ માટે એક હાઈલેવલ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિદેશ મંત્રાલયે લોકડાઉનના લીધે અન્ય દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એક પ્રેઝેન્ટેશન આપ્યું. આ પ્રેઝેન્ટેશન સમયે કેબિનેટ સચિવ રાજીવ ગાબા અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. વિદેશ સચિવ હર્ષએ કેવી રીતે વિદેશથી લોકોને પરત લાવી શકાય તે અંગે વિસ્તારથી માહિતી આપી. આ માટે એ બાબત પર ચર્ચા કરવામાં આવી રહી છે ક્યાં ક્યાં દેશોમાં લોકો ફસાયા છે અને જો એમને ભારત લાવીશું ક્યાં રાજ્ય સુધી તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરી શકાય. આ માટે કેટલી ફ્લાઈટ વિદેશ મોકલવાની જરૂર પડશે અને સરકાર એ બાબતનું ખાસ ધ્યાન રાખશે કે કોરોના નેગેટિવ સર્ટિફિકેટ સાથે લોકો ભારત પરત આવે જેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કોરોના નેગેટિવ સર્ટિફિકેટ સાથે લોકો ભારત આવે તો નક્કી કરી શકાય કે ક્યા લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રાખવા અને ક્યાં લોકોને સરકારી ક્વોરન્ટાઈ ફેસિલીટીમાં રાખવા. આ સિવાય જે લોકો ભારત આવવા ઈચ્છે છે તેમની પાસે ક્યાં મજતબૂત પુરાવા છે તે અંગે પણ વિદેશ મંત્રાલય વિચારી રહ્યું છે. જેના લીધે પછી કોઈ સમસ્યા ઉભી ના થાય. ફક્ત ફલાઈટ જ નહીં નેવીના જહાજોનો પણ ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય  ફ્લાઈટમાં ભારતના પાડોશી દેશના લોકોને પણ માનવીય અભિગમ સાથે લાવવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:45 am, Sun, 26 April 20

Next Article