AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના સામે જંગ: ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ લોકડાઉન રહેશે? જાણો વિગત

કેન્દ્ર સરકારે લોકડાઉનનો આદેશ એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ લીધો છે અને તેના લીધે ગુજરાતમાં જે પણ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ છે ત્યાં લોકડાઉન રહેશે. જો કે કેન્દ્ર સરકારે લોકડાઉન 31 માર્ચ સુધી રાખવા કહ્યું છે પણ ગુજરાતમાં આંશિક રીતે 25મી માર્ચ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જે વધારવામાં આવી શકે છે.   સરકારે […]

કોરોના સામે જંગ:  ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ લોકડાઉન રહેશે? જાણો વિગત
| Updated on: Mar 22, 2020 | 1:29 PM
Share

કેન્દ્ર સરકારે લોકડાઉનનો આદેશ એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ લીધો છે અને તેના લીધે ગુજરાતમાં જે પણ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ છે ત્યાં લોકડાઉન રહેશે. જો કે કેન્દ્ર સરકારે લોકડાઉન 31 માર્ચ સુધી રાખવા કહ્યું છે પણ ગુજરાતમાં આંશિક રીતે 25મી માર્ચ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જે વધારવામાં આવી શકે છે.   સરકારે ખાતરી આપી છે કે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ લોકો સુધી મળતી રહેશે.

ક્યાં ક્યાં શહેરમાં લોકડાઉન રહેશે? 

દેશભરમાં 75 જિલ્લા જ્યાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે ત્યાં લોકડાઉન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.  જો કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં જ્યાં કેસ સામે આવ્યો છે ત્યાં લોકડાઉન રહેશે. આ સમયે માત્ર નીચે મુજબની સેવાઓ જ કાર્યરત રહેશે તેવું રાજ્ય સરકારે જણાવ્યું છે.  જો કોઈ ભંગ કરશે તો તેની સામે એપીડેમિક ડિસીઝ એક્ટ 1897 અંતગર્ત કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોના વાઈરસના 18 કેસ સામે આવ્યા છે.  જેના લીધે ST બસ અને ખાનગી બસોના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  ગુજરાતથી કોઈપણ બસ અવરજવર કરી શકશે નહીં.  ગુજરાતની તમામ રાજ્યની જે સરહદ છે તેને સીલ કરી દેવાઈ છે.  કોઈપણ પેસેજન્જર સેવા જેવી કે ટેક્સી કેબ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.   આવશ્યક ચીજવસ્તુઓ લોકોને મળી રહેશે તેની સરકારે કાળજી રાખી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">