રાજ્યસભાનો જંગ : તોડજોડની રાજનીતિના ના થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં!

|

Mar 14, 2020 | 2:44 PM

ભાજપ દ્વારા નરહરિ અમીનને ઉભા રાખવામાં આવતા રાજ્યસભા ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે. ધારાસભ્યોના હોર્સટ્રેડિંગની શંકાથી ચિંતિત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન ખસેડવાનો નિર્ણય કર્યો હતો. જે અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ઉદયપુર લઇ જવાના છે. 15થી 20 ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે. જ્યારે બાકીના ધારાસભ્યોને સાંજે 7ની ફ્લાઇટમાં જયપુર રવાના કરાયા હતા. Facebook પર તમામ […]

રાજ્યસભાનો જંગ : તોડજોડની રાજનીતિના ના થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં!

Follow us on

ભાજપ દ્વારા નરહરિ અમીનને ઉભા રાખવામાં આવતા રાજ્યસભા ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે. ધારાસભ્યોના હોર્સટ્રેડિંગની શંકાથી ચિંતિત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન ખસેડવાનો નિર્ણય કર્યો હતો. જે અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ઉદયપુર લઇ જવાના છે. 15થી 20 ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે. જ્યારે બાકીના ધારાસભ્યોને સાંજે 7ની ફ્લાઇટમાં જયપુર રવાના કરાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો   :   વિશ્વભરમાં કોરોનાના લીધે હાહાકાર, અત્યારસુધીમાં 5444થી વધારે લોકોના મોત

 

 

Published On - 2:43 pm, Sat, 14 March 20

Next Article