MP Political Crisis:કોંગ્રેસને મોટો ઝટકો, વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું

|

Oct 05, 2020 | 1:25 PM

મધ્યપ્રદેશના રાજ પરિવારથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટી એટલે કે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપ્યો છે. મુખ્યપ્રધાન કમલનાથથી નારાજ ચાલી રહેલા સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સિંધિયાએ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી […]

MP Political Crisis:કોંગ્રેસને મોટો ઝટકો, વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું

Follow us on

મધ્યપ્રદેશના રાજ પરિવારથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટી એટલે કે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપ્યો છે. મુખ્યપ્રધાન કમલનાથથી નારાજ ચાલી રહેલા સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સિંધિયાએ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પહેલા સિંધિયા દિલ્હીમાં સવારે પોતાના નિવાસસ્થાનેથી નીકળી સીધા ગૃહપ્રધાન અમિત શાહને મળવા પહોંચ્યા અને ત્યારબાદ શાહની સાથે જ તે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા. લગભગ 1 કલાક સુધી વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે બેઠક ચાલી હતી અને બેઠક બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: છારાનગરમાં દુષ્કર્મ બાદ સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે આરોપીની કરી ધરપકડ

Published On - 7:18 am, Tue, 10 March 20

Next Article