નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરવેરા કાયદા(સુધારો) બિલ 2019નું લોકસભામાં પસાર કરાવ્યું

|

Dec 02, 2019 | 4:15 PM

લોકસભાની શરૂઆત ઘૂસણખોરના નિવેદન અને તેના વિરોધમાં થઈ હતી. જો કે, આજે સૌથી મોટો મુદ્દો કરવેરા કાયદા(સુધારો) બિલ 2019ને લઈને રહ્યો છે. લોકસભામાં આ બિલ પસાર કરી લેવાયું છે. બિલનો હેતુ વિદેશી મૂડીના રોકાણને આકર્ષવાનું છે. જેના માટે સરકારે ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ટેક્સનો બેઝ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે […]

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરવેરા કાયદા(સુધારો) બિલ 2019નું લોકસભામાં પસાર કરાવ્યું

Follow us on

લોકસભાની શરૂઆત ઘૂસણખોરના નિવેદન અને તેના વિરોધમાં થઈ હતી. જો કે, આજે સૌથી મોટો મુદ્દો કરવેરા કાયદા(સુધારો) બિલ 2019ને લઈને રહ્યો છે. લોકસભામાં આ બિલ પસાર કરી લેવાયું છે. બિલનો હેતુ વિદેશી મૂડીના રોકાણને આકર્ષવાનું છે. જેના માટે સરકારે ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ટેક્સનો બેઝ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બિલ રજૂ કરતા પહેલા સાંસદોના સવાલોનો જવાબ આપ્યા હતા. જો કે, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણને નિર્બલા સીતારમણ કરીને સંબોધન કરતા વધુ એક વિવાદ વકર્યો હતો.

આ પણ વાંચોઃ લોકસભામાં કોંગ્રેસના નેતા અને બંગાળથી સાંસદ અધીર રંજન ચૌધરીએ નિર્મલાની જગ્યાએ કહ્યું નિર્બલા સિતારમણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article