RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત

|

Dec 30, 2019 | 2:05 PM

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પર એક નિવેદનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે નોંધાવી છે. ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત

Follow us on

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પર એક નિવેદનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે નોંધાવી છે. ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

શું છે સમગ્ર મામલો?

આ પણ વાંચો :  જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના બાદ 5 નેતા મુક્ત, જાણો કઈ પાર્ટીના હતા પૂર્વ ધારાસભ્ય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મોહન ભાગવતે એક કાર્યક્રમ એવું નિવેદન આપ્યું હતું કે દેશના 130 કરોડ ભારતીય હિંદુ છે. ટૂંકમાં દેશની 130 કરોડ જનતાને તેઓએ હિંદુ ગણાવી હતી. આ બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપની સહયોગી પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠ્ઠાવલેએ પણ આ નિવેદનથી અસહમતિ દર્શાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સંઘ ભારતની 130 કરોડ જનતાને ધર્મ અને સંસ્કૃતિથી હિંદુ સમાજ માને છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મોહન ભાગવતે 25 ડિસેમ્બરના રોજ આ નિવેદન એક જનસભામાં આપ્યું હતું. જેને લઈને ફરિયાદ કોંગ્રેસના નેતા દ્વારા દાખલ કરવામાં આવી છે.

Next Article