નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિની હસ્તાક્ષર બાદ આ કાયદો બની તો ગયો છે પણ અમુક રાજ્યો તેને લાગુ કરવાનો ઈનકાર કરી રહ્યાં છે. આ રાજ્યોમાં પંજાબ, છત્તીસગઢ, કેરલ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે ભાજપની સરકાર નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ રાજ્યો એવો તર્ક આપી રહ્યાં છે આ કાયદો બંધારણનો વિરોધ છે. આ કાયદાના લીધે દેશ અને બંધારણની સેક્યુલર શાખને નુકસાન પહોંચી શકે છે. જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશના કોઈપણ રાજ્યો પાસે એવો અધિકાર નથી કે તેઓ કેન્દ્રની સૂચિમાં આવનારા વિષય નાગરિકતા બાબતે તેમનો ફેંસલો કરે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
એક ખાનગી ચેનલના પ્રતિનિધ સાથે ગૃહ મંત્રાલયના વરિષ્ઠે અધિકારીએ વાત કરી હતી. તેઓએ કહ્યું કે નાગરિકતા કેન્દ્રની સૂચિનો વિષય છે. જેના લીધે કોઈપણ રાજ્ય આ બિલને લાગુ કરવા માટે ઈનકાર કરી શકે નહીં. આમ આ કાયદા મુદે ભારતમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર આમને-સામને છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]