કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર, 11 નવેમ્બરના રોજ ધોરડો આવશે

|

Nov 08, 2020 | 3:57 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ગૃહમંત્રી અમિતશાહ 11મી નવેમ્બરના કચ્છના ધોરડો આવશે. અને રાત્રિ રોકાણ પણ ધોરડોમાં જ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ 11 તારીખે અમીત શાહની સાથે જ રહેશે. શાહ 12મી નવેમ્બરના સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઉભા કરાયેલા સ્ટોલમાં યોજના નિહાળી અને અમુક પ્રકલ્પન ખુલ્લાં પણ મુકશે. સવારે 11થી […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર, 11 નવેમ્બરના રોજ ધોરડો આવશે

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ગૃહમંત્રી અમિતશાહ 11મી નવેમ્બરના કચ્છના ધોરડો આવશે. અને રાત્રિ રોકાણ પણ ધોરડોમાં જ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ 11 તારીખે અમીત શાહની સાથે જ રહેશે. શાહ 12મી નવેમ્બરના સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઉભા કરાયેલા સ્ટોલમાં યોજના નિહાળી અને અમુક પ્રકલ્પન ખુલ્લાં પણ મુકશે. સવારે 11થી 2 દરમ્યાન કચ્છ, બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચ તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જોકે હજુ સત્તાવાર કોઇ કાર્યક્રમની રૂપરેખા તૈયાર નહી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article