કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહના કાર્યક્રમમાં ફરી ફેરફાર, 11 તારીખે ધોરડો નહી ભુજમાં કરશે રાત્રિ રોકાણ

|

Nov 10, 2020 | 9:06 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહના કાર્યક્રમમાં ફરી ફેરફાર થયો છે.11 તારીખ અમીત શાહ ધોરડોમાં નહીં, પરંતુ ભુજમાં રાત્રિ રોકાણ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી અને સ્થાનિક ભાજપના આગેવાનો સાથે અમીત શાહ કરશે મુલાકાત. 12 તારીખે જ ધોરડોમાં આયોજિત કાર્યક્રમમાં અમીત શાહ આપશે હાજરી. અમીત શાહ હવે 12 તારીખે ધોરડો સાથે દર્શન માટે પણ જશે. માતાના મઢમાં આશાપુરાના […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહના કાર્યક્રમમાં ફરી ફેરફાર, 11 તારીખે ધોરડો નહી ભુજમાં કરશે રાત્રિ રોકાણ

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહના કાર્યક્રમમાં ફરી ફેરફાર થયો છે.11 તારીખ અમીત શાહ ધોરડોમાં નહીં, પરંતુ ભુજમાં રાત્રિ રોકાણ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી અને સ્થાનિક ભાજપના આગેવાનો સાથે અમીત શાહ કરશે મુલાકાત. 12 તારીખે જ ધોરડોમાં આયોજિત કાર્યક્રમમાં અમીત શાહ આપશે હાજરી. અમીત શાહ હવે 12 તારીખે ધોરડો સાથે દર્શન માટે પણ જશે. માતાના મઢમાં આશાપુરાના દર્શન માટે જશે. 12 તારીખે કાર્યક્રમ પુર્ણ કરી માતાના મઢ જશે. 11 તારીખે ધોરડો નહિ પણ ભુજમાંજ રાત્રી રોકાણ કરશે.હજુ સત્તાવાર કાર્યક્રમ અંગે રાહ જોવાઇ રહી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:24 pm, Tue, 10 November 20

Next Article