પોરબંદરમાં ફરી ગુંડારાજ, મધરાત્રે ભાજપના નેતાને ગોળીએ દેવાયા

|

Sep 19, 2020 | 5:37 PM

પોરબંદરમાં ફરીથી ગુંડારાજ પ્રવર્તી રહ્યું છે. ગત મોડીરાત્રે પોરબંદરના મિલપરા વિસ્તારમાં ભાજપના સ્થાનિક નેતા ઉપર ગોળીબાર કરાયો હતો. ગોળીબારમાં પોરબંદર ભાજપના મહામંત્રીને ઈજા પહોચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભલાભાઈ મૈયારિયાના નિવાસસ્થાને, રાજુ રાણા નામના શખ્સે ગોળીબાર કર્યો હતો. જેમાં પોરબંદર ભાજપના મહામંત્રી પ્રશાંત સિસોદીયા ઘાયલ થયા છે. […]

પોરબંદરમાં ફરી ગુંડારાજ, મધરાત્રે ભાજપના નેતાને ગોળીએ દેવાયા

Follow us on

પોરબંદરમાં ફરીથી ગુંડારાજ પ્રવર્તી રહ્યું છે. ગત મોડીરાત્રે પોરબંદરના મિલપરા વિસ્તારમાં ભાજપના સ્થાનિક નેતા ઉપર ગોળીબાર કરાયો હતો. ગોળીબારમાં પોરબંદર ભાજપના મહામંત્રીને ઈજા પહોચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભલાભાઈ મૈયારિયાના નિવાસસ્થાને, રાજુ રાણા નામના શખ્સે ગોળીબાર કર્યો હતો. જેમાં પોરબંદર ભાજપના મહામંત્રી પ્રશાંત સિસોદીયા ઘાયલ થયા છે. ગોળીબાર કેમ કરાયો. કોના ઉપર કરવાનો હતો. કોના કહેવાથી કરાયો વગેરે મુદ્દે પોરબંદર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃસોના ચાંદીના ભાવમાં કડાકો, સોનામાં 6000 તો ચાંદીમાં 11000 ઘટ્યા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:46 am, Thu, 27 August 20

Next Article