ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, ભાજપે લોકશાહીની કરી હત્યા

|

Mar 16, 2020 | 12:17 PM

રાજ્યસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ચાવડાએ કહ્યું કે ભ્રષ્ટાચારના પૈસાથી કોંગ્રેસી સભ્યોને ખરીદાયા છે. જો કે કોંગ્રેસ બંને બેઠક જીતવા રણનીતિ બનાવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સરકારી બેંક […]

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, ભાજપે લોકશાહીની કરી હત્યા

Follow us on

રાજ્યસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ચાવડાએ કહ્યું કે ભ્રષ્ટાચારના પૈસાથી કોંગ્રેસી સભ્યોને ખરીદાયા છે. જો કે કોંગ્રેસ બંને બેઠક જીતવા રણનીતિ બનાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ: મહિલાનું ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઈન ફ્લુથી મોત

 

Next Article