રાજ્યસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ચાવડાએ કહ્યું કે ભ્રષ્ટાચારના પૈસાથી કોંગ્રેસી સભ્યોને ખરીદાયા છે. જો કે કોંગ્રેસ બંને બેઠક જીતવા રણનીતિ બનાવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટ: મહિલાનું ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઈન ફ્લુથી મોત