ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાનું ફરી ઝળક્યું દુ:ખ, ભાજપમાંથી રાજીનામા બાદ પાર્ટીએ કહ્યું મનાવી લઈશું

|

Jan 16, 2021 | 2:25 PM

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું આપ્યાનાં સમાચારથી ભાજપમાં હડકંપ મચી ગયો હતો. મનસુખ વસાવાનાં રાજીનામા પર એક સમયે તો સસ્પેન્સ આવી ગયું કે તેમણે રાજીનામું આપ્યું છે કે નહી. તેમણે જણાવ્યું કે પત્ર લખી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રાજીનામું મોકલ્યું છે. પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલો થઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ […]

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાનું ફરી ઝળક્યું દુ:ખ, ભાજપમાંથી રાજીનામા બાદ પાર્ટીએ કહ્યું મનાવી લઈશું

Follow us on

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું આપ્યાનાં સમાચારથી ભાજપમાં હડકંપ મચી ગયો હતો. મનસુખ વસાવાનાં રાજીનામા પર એક સમયે તો સસ્પેન્સ આવી ગયું કે તેમણે રાજીનામું આપ્યું છે કે નહી. તેમણે જણાવ્યું કે પત્ર લખી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રાજીનામું મોકલ્યું છે. પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલો થઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. પક્ષને નુકસાન ન પહોંચે તે કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યાંનુ કારણ પણ તેમણે દર્શાવ્યું હતું. સાતે જ તેમણે આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાની પત્રમાં વાત કરવામાં આવી હતી. જો કે રાજીનામાનાં ગણતરીનાં સમયમાં જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખુલાસો કરતા જણાવ્યું કે તે સિનિયર સભ્ય છે અને દિલ્હી જઈને રાજીનામું આપશે. આવા સભ્ય અમારી સાથે છે તેનું અમને ગૌરવ છે, અમે સમસ્યાનું નિરાકરણ લાવી દઈશું.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

Published On - 1:37 pm, Tue, 29 December 20

Next Article