પહેલા નોરતાથી ભાજપ પ્રચારના શ્રીગણેશ કરશે, રૂપાણી અને પાટીલ વચ્ચે મળી મહત્વપૂર્ણ બેઠક

|

Oct 13, 2020 | 4:09 PM

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. ત્યારે રાજયમાં બંને મુખ્ય પક્ષો જીત મેળવવા અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે મળેલી બેઠકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશનો નિર્ણય લેવાયો છે. ભાજપ આઠેય બેઠકો પર પ્રથમ નોરતાથી પ્રચાર શરૂ કરશે. આ સાથે જ પેટાચૂંટણીના પ્રચારને લઇને વિવિધ કામગીરી […]

પહેલા નોરતાથી ભાજપ પ્રચારના શ્રીગણેશ કરશે, રૂપાણી અને પાટીલ વચ્ચે મળી મહત્વપૂર્ણ બેઠક

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. ત્યારે રાજયમાં બંને મુખ્ય પક્ષો જીત મેળવવા અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે મળેલી બેઠકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશનો નિર્ણય લેવાયો છે. ભાજપ આઠેય બેઠકો પર પ્રથમ નોરતાથી પ્રચાર શરૂ કરશે. આ સાથે જ પેટાચૂંટણીના પ્રચારને લઇને વિવિધ કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ પેટાચૂંટણી અન્વયે આઠેય બેઠકો પર વર્ચ્યુઅલ સભા કરશે. વધુ માહિતી મેળવવા જુઓ અમારો આ વીડિયો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article