સરકારી બેંકના કર્મચારીઓ હડતાળ પર જાય તો કેવા પગલા લઈ શકાય? જાણો હાઈકોર્ટનો જવાબ

|

Jan 30, 2020 | 5:33 PM

બેંક આજે બધા લોકોની જરૂરિયાત છે અને તે એક દિવસ બંધ રહે તે કરોડો રુપિયાના કામો અટકી જાય છે. આ બાજુ બેંક કર્મચારીઓના વિવિધ યુનિયનો પોતાની નોકરીના પગાર જેવા ઈશ્યુને લઈને સૂચિત હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યાં છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ મામલે કહ્યું છે કે બેંક કર્મચારી દ્વારા જે […]

સરકારી બેંકના કર્મચારીઓ હડતાળ પર જાય તો કેવા પગલા લઈ શકાય?  જાણો હાઈકોર્ટનો જવાબ

Follow us on

બેંક આજે બધા લોકોની જરૂરિયાત છે અને તે એક દિવસ બંધ રહે તે કરોડો રુપિયાના કામો અટકી જાય છે. આ બાજુ બેંક કર્મચારીઓના વિવિધ યુનિયનો પોતાની નોકરીના પગાર જેવા ઈશ્યુને લઈને સૂચિત હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યાં છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ મામલે કહ્યું છે કે બેંક કર્મચારી દ્વારા જે સૂચિત હડતાળ આપવામાં આવી છે તે અયોગ્ય છે. સરકારી સેવા સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ હડતાળ પર જાય તો તેમની સામે પગલા લઈ શકાય છે. આ સિવાય આવા કિસ્સામાં પગાર કાપવા અને ખાતાકીય તપાસ જેવા પગલા લઈ શકાય તે અંગે પણ નામદાર હાઈકોર્ટે સરકારને ટકોર કરીને કહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :  ફરુખાબાદમાં એક શખસે બંદૂકની અણીએ 15 જેટલાં બાળકોને બંધક બનાવ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે વારંવાર બેંક કર્મચારીઓની હડતાળના લીધે ખાસ કરીને વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે આ મુદો ગુજરાતની હાઈકોર્ટ સુધી જાહેરહિતની અરજી સ્વરૂપે પહોંચ્યો હતો. જનહિતને લઈને કોર્ટે સરકારને અગત્યનું સૂચન કર્યું છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article