અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ, જાણો છેલ્લા દિવસે કોર્ટમાં કયા મુદ્દે થઈ હતી દલીલો

|

Oct 16, 2019 | 1:36 PM

સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષો વચ્ચે મધ્યસ્થતા થાય તેના માટે અનેક પ્રયાસ કર્યા. જો કે તમામ પક્ષો મધ્યસ્થતા મુદ્દે રાજી ન થયા. જે બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી. અને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો છેલ્લો દિવસ હતો. 40 દિવસ સુધી આ સુનાવણી ચાલી છે. ત્યારે 23 દિવસ બાદ હવે ચુકાદો આવશે. તો જાણો […]

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ, જાણો છેલ્લા દિવસે કોર્ટમાં કયા મુદ્દે થઈ હતી દલીલો

Follow us on

સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષો વચ્ચે મધ્યસ્થતા થાય તેના માટે અનેક પ્રયાસ કર્યા. જો કે તમામ પક્ષો મધ્યસ્થતા મુદ્દે રાજી ન થયા. જે બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી. અને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો છેલ્લો દિવસ હતો. 40 દિવસ સુધી આ સુનાવણી ચાલી છે. ત્યારે 23 દિવસ બાદ હવે ચુકાદો આવશે. તો જાણો છેલ્લા દિવસની સુનાવણીમાં શું થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ પેટાચૂંટણીમાં અમરાઈવાડી બેઠક પર પોસ્ટર-વૉરથી કોને થશે ફાયદો અને કોના માટે ઉભી થશે મુશ્કેલી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article