અરવલ્લીમાં સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં એડીશનલ સેશન્સ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ રાખ્યા છે. બિમલ ભરવાડે મૃતક પીડિતા સાથે વાત કર્યાનું ખુલ્યું. 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીમાં 214 વખત ફોન પર કરી હતી વાત. બિમલ અને જીગરના પીડિતા સાથે કનેકશનની તપાસ માટે રિમાન્ડ માગવામાં આવ્યા છે. એક વાત તો સ્પષ્ટ થઈ ગયી છે મૃતક યુવતીની સાથે કોલ પર વાત થઈ હતી તે સંપર્કમાં હતા. આમ હવે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે તે બાદ પોલીસ વધુ તપાસ આદરી શકે છે.
આ પણ વાંચો : મુંબઈમાં પોલીસે ગ્રાહક બનીને સેક્સ રેકેટનો કર્યો પદાફાર્શ, 3 યુવતીને કરાવી મુક્ત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો