અમિત શાહે રાજ્યસભામાં કર્યો ખૂલાસો કે કેમ કાશ્મીરમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે!

|

Aug 05, 2019 | 1:12 PM

અમિત શાહ ફરીથી રાજ્યસભામાં ગુંજ્યા હતા અને પોતાની ધારદાર દલીલો આર્ટીકલ 370ની નાબુદીના પક્ષમાં મુકી હતી. જેમાં અમિત શાહે એવું પણ જણાવ્યું કે શા માટે કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? […]

અમિત શાહે રાજ્યસભામાં કર્યો ખૂલાસો કે કેમ કાશ્મીરમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે!

Follow us on

અમિત શાહ ફરીથી રાજ્યસભામાં ગુંજ્યા હતા અને પોતાની ધારદાર દલીલો આર્ટીકલ 370ની નાબુદીના પક્ષમાં મુકી હતી. જેમાં અમિત શાહે એવું પણ જણાવ્યું કે શા માટે કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે કાશ્મીરમાં ભ્રષ્ટાચારનું મૂળ કલમ 370 છે. અમિત શાહે દલીલ કરી કે કાશ્મીરમાં લાખો રુપિયા મોકલવામાં આવે છે કે પણ કલમ 370ના લીધે રાષ્ટ્રની કોઈપણ એજન્સી ત્યાં જઈને તપાસ કરી શકતી નથી. આમ અમિત શાહે કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા હેઠળ કેન્દ્ર સરકારની તપાસ સંસ્થાઓના હાથ બંધાઈ જાય છે અને તપાસ કરી શકાતી નથી. જ્યારે તપાસ ન થાય તો ભ્રષ્ટાચાર વધવાનો જ એવી દલીલ રાજ્યસભામાં અમિત શાહે કરી હતી.

આ પણ વાંચો:   અમિત શાહે કાશ્મીરમાં જમીનની કિંમતને લઈને જે આંકડાઓ આપ્યા તે જાણીને તમે ચોંકી જશો!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


[yop_poll id=”1″]

Published On - 1:11 pm, Mon, 5 August 19

Next Article