દેશમાં NPRથી ડરવાની જરૂર નથી, કોઈ જ કાગળ નહીં માગવામાં આવે: અમિત શાહ

|

Mar 12, 2020 | 3:19 PM

રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રર વિશે માહિતી આપી હતી. તેઓએ જાણકારી આપતાં કહ્યું કે લોકોના મનમાં એ વાતનો ડર છે કે તેમની પાસેથી કાગળ માગવામાં આવશે. તેઓએ સ્પષ્ટ કરી દીધું કે એનપીઆરથી ડરવાની કોઈ જ જરૂર નથી. આમાં કોઈ જ “ડી” નહીં હોય. અહીંયા અમિત શાહે ડી એટલે કે […]

દેશમાં NPRથી ડરવાની જરૂર નથી, કોઈ જ કાગળ નહીં માગવામાં આવે: અમિત શાહ

Follow us on

રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રર વિશે માહિતી આપી હતી. તેઓએ જાણકારી આપતાં કહ્યું કે લોકોના મનમાં એ વાતનો ડર છે કે તેમની પાસેથી કાગળ માગવામાં આવશે. તેઓએ સ્પષ્ટ કરી દીધું કે એનપીઆરથી ડરવાની કોઈ જ જરૂર નથી. આમાં કોઈ જ “ડી” નહીં હોય. અહીંયા અમિત શાહે ડી એટલે કે ડાઉટફૂલ કહ્યું જેનું ગુજરાતી ‘શંકાસ્પદ’ થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :   ખાલી મેદાનમાં ક્રિકેટ મેચ! સચિન બેટિંગ કરવા તો ઉતરશે પણ દર્શકો નહીં હોય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમિત શાહ દિલ્હી હિંસા પર જવાબ આપી રહ્યાં હતા. ત્યારે તેઓએ કહ્યું કે સીએએ આવ્યા બાદ હેટ સ્પીચ શરુ થઈ. દેશભરના મુસ્લિમભાઈઓની મનમાં એવું ભરવામાં આવ્યું કે સીએએ તેમની નાગરિકતા લેનારો કાયદો છે. હું દેશભરમાં મુસ્લિમભાઈઓને કહેવા માગું છું કે સીએએ નાગરિકતા છીનવી લેનારો કાયદો નથી. તેમાં કોઈ એવું જ પ્રાવધાન નથી. તમામ પક્ષોએ કહેવું પડશે કે સીએએથી કોઈની જ નાગરિકતા નહીં જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમિત શાહે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલની પાસે જવાબ માગ્યો હતો. તો કપિલ સિબ્બલે કહ્યું કે કોઈ એવું નથી કહીં રહ્યું કે સીએએથી નાગરિકતા છીનવાઈ જશે. જ્યારે એનપીઆર આવશે ત્યારે 10 સવાલ પૂછવામાં આવશે અને પછી ડી એટલે કે ડાઉટફૂલ લગાવી દેવાશે. આ ફક્ત મુસ્લિમો જ નહીં પણ ગરીબ લોકોની પણ નાગરિકતા છીનવી લેશે. આ મુદે ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધું કે કોઈની નાગરિકતા નહીં જાય અને કોઈ જ ડી લગાવવામાં નહીં આવે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article