PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન

વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવતીકાલે બીજી વખત શપથ લેશે. નવી ટીમ મોદીમાં ગુજરાતમાં ત્રણથી ચાર પ્રધાનોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહનો ટીમ મોદીમાં સમાવેશ લગભગ નિશ્ચિત ગણાય છે. અમિત શાહને સરકારમાં નંબર 2નું સ્થાન મળી શકે છે. અમિત શાહને ગૃહ અથવા નાણાં પ્રધાનની જવાબદારી સોંપાઈ […]

PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:02 AM

વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવતીકાલે બીજી વખત શપથ લેશે. નવી ટીમ મોદીમાં ગુજરાતમાં ત્રણથી ચાર પ્રધાનોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહનો ટીમ મોદીમાં સમાવેશ લગભગ નિશ્ચિત ગણાય છે. અમિત શાહને સરકારમાં નંબર 2નું સ્થાન મળી શકે છે. અમિત શાહને ગૃહ અથવા નાણાં પ્રધાનની જવાબદારી સોંપાઈ શકે છે. અમિત શાહને ગૃહ વિભાગ સોંપવામાં આવે તેની શક્યતા વધારે દેખાઈ રહી છે. આ પાછળનું એક કારણ એવુ પણ દર્શાવવામાં આવે છે કે તેઓ ગુજરાતમાં આ જવાબદારી નિભાવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને પત્ર દ્વારા નવી મંત્રીમંડળમાં સમાવેશને લઈ પોતાના સ્થાન વિશે આપી માહિતી

2002માં ગુજરાતમાં બનેલી નવી સરકારમાં અમિત શાહ પાસે ગૃહ સહિત કુલ 12 વિભાગ હતા. અમિત શાહે મોટાપ્રમાણમાં એવો વિભાગ સાથે કામ કરેલું છે જેમાં સુરક્ષા અને પોલિસી લેવલની કામગીરી થતી હોય છે. કેન્દ્રમાં પણ ગૃહ વિભાગની જવાબદારી દ્વારા અમિત શાહનું કદ પણ મોટુ થઈ જશે. તો હાલમાં ગૃહ વિભાગ રાજનાથ સિંહ પાસે છે ત્યારે તેમને પણ સરંક્ષણ અથવા અન્ય વિભાગ સોંપવામાં આવી શકે છે.

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠકથી ચૂંટાયેલા પરબત પટેલનો પણ પ્રધાનમંડળમાં સમાવેશ થઈ શકે છે. પરબત પટેલ લો પ્રોફાઈલ અને ચૌધરી સમાજના મોટા નેતા છે. ગુજરાતમાંથી ઓબીસી નેતા તરીકે પરબત પટેલને સ્થાન મળી શકે છે. તો મધ્ય ગુજરાતના આદિવાસી મતદારો પર પ્રભુત્વ ધરાવતા જશવંતસિંહ ભાભોર પ્રધાન પદે રીપિટ થઈ શકે છે. જશવંતસિંહ ભાભોર અમિત શાહના નજીકના નેતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલાને પ્રધાનમંડળમાં રીપિટ કરાઈ શકે છે. સૌરાષ્ટ્રના અને પાટીદાર સમાજના મોટા નેતા છે. રૂપાલા પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે. મોદી-શાહના અંગત અને ક્લિન ઈમેજ છે. તો પાટીદાર આંદોલન સમયે ડેમેજ કંટ્રોલ કરવામાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">