અમિત શાહ અચાનક આવ્યા અમદાવાદ, 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કરશે રોકાણ

|

Oct 13, 2020 | 6:42 PM

પેટાચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે.  અમિત શાહ 17 તારીખ સુધી ગુજરાતમાં રોકાશે.  કોરોનાકાળના 7 મહિનાના લાંબા અંતરાલ બાદ પેટાચૂંટણી પૂર્વે અમિત શાહ અચાનક અમદાવાદ આવ્યા છે . કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પેટાચૂંટણીને લઇને ભાજપના નેતાઓ સાથે  બેઠક કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. પેટાચૂંટણી પૂર્વે અમિત શાહની હાજરીથી કાર્યકરોમાં ઉત્સાહનો […]

અમિત શાહ અચાનક આવ્યા અમદાવાદ, 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કરશે રોકાણ

Follow us on

પેટાચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે.  અમિત શાહ 17 તારીખ સુધી ગુજરાતમાં રોકાશે.  કોરોનાકાળના 7 મહિનાના લાંબા અંતરાલ બાદ પેટાચૂંટણી પૂર્વે અમિત શાહ અચાનક અમદાવાદ આવ્યા છે . કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પેટાચૂંટણીને લઇને ભાજપના નેતાઓ સાથે  બેઠક કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. પેટાચૂંટણી પૂર્વે અમિત શાહની હાજરીથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. અમિત શાહ  તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નવરાત્રિ પર્વને લઇને માણસામાં કુળદેવીના દર્શન પણ કરવા જશે.અહીં નોંધનીય છેકે આ પહેલા અમીત શાહનો નવરાત્રી નિમિતે ગુજરાત આવવાનો પ્રોગ્રામ હતો. પરંતુ, અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:40 pm, Tue, 13 October 20

Next Article