AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અખિલેશ યાદવે જાહેર કર્યું વિઝન ડોક્યુમેન્ટ, કહ્યું કે અમારી સરકાર બની તો સામાજિક ન્યાય માટે ‘સવર્ણો’ પર લગાવીશું ટેક્સ

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે શુક્રવારના રોજ એક ચૂંટણી વાયદાઓ સાથેનું ઘોષણા પત્ર જાહેર કર્યું હતું. આ વખતે અખિલેશે સામાજિક ન્યાય માટે ‘સવર્ણો’ પર ટેક્સ લગાવવાની વાત પોતાના ઘોષણા પત્રમાં કરી છે. લોકસભાની ચૂંટણીને લઈને બધા પોત-પોતાની રીતે મતદારોને રિઝવવા પ્રયત્ન કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશે પોતાના ઘોષણા પત્રમાં સામાજિક ન્યાયની વાત […]

અખિલેશ યાદવે જાહેર કર્યું વિઝન ડોક્યુમેન્ટ, કહ્યું કે અમારી સરકાર બની તો સામાજિક ન્યાય માટે 'સવર્ણો' પર લગાવીશું ટેક્સ
| Updated on: Apr 06, 2019 | 12:56 PM
Share

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે શુક્રવારના રોજ એક ચૂંટણી વાયદાઓ સાથેનું ઘોષણા પત્ર જાહેર કર્યું હતું. આ વખતે અખિલેશે સામાજિક ન્યાય માટે ‘સવર્ણો’ પર ટેક્સ લગાવવાની વાત પોતાના ઘોષણા પત્રમાં કરી છે.

લોકસભાની ચૂંટણીને લઈને બધા પોત-પોતાની રીતે મતદારોને રિઝવવા પ્રયત્ન કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશે પોતાના ઘોષણા પત્રમાં સામાજિક ન્યાયની વાત કરી છે. અખિલેશે કહ્યું કે દેશમાં અમીર વધારે અમીર બની ગયા છે. દેશના 10 ટકા લોકો જે મોટેભાગે સવર્ણ છે તેની પાસે દેશની 60 ટકા સંપતિ છે.

અખિલેશ યાદવે કહ્યું કે દેશની અડઘી જનતા પાસે કુલ દેશનું 8 ટકા જ ધન છે. ગરીબ દરેક દિવસે વધારે ગરીબ બનતો જાય છે. જો એમની સરકાર આવશે તો તે 0.1 અમીરો પર વધારાનો 2 ટકા ટેક્સ લગાવશે જેમની સંપતિ 2.5 કરોડથી વધારે છે. આ વધારાનો ટેક્સ સામાજિક ન્યાય માટે મદદરુપ થશે. તેમણે પોતે આ ડોક્યુમેન્ટને વિઝન ડોક્યુમેન્ટ ગણાવ્યું હતું અને ઘોષણા પત્ર ગણાવવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે લોહિયાના આદર્શ પર ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરીશું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">