રાજકોટના લોધિકામાં BJPના અભિવાદન કાર્યક્રમમાં કોરોના નિયમોની ઐસી કી તૈસી

|

Jan 04, 2021 | 4:11 PM

BJPના નેતાઓ તો જાણે કોરોનાથી સુરક્ષિત હોય, તેવા દ્રશ્યો રોજેરોજ સામે આવે છે. રાજકોટથી વધુ એકવાર આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. લોધિકા તાલુકાના ખીરસરા ગામે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીનો અભિવાદન કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠાં થયા. આ જ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય લાખા સાગઠિયા સહિતના આગેવાનોની હાજરી હતી. […]

રાજકોટના લોધિકામાં BJPના અભિવાદન કાર્યક્રમમાં કોરોના નિયમોની ઐસી કી તૈસી

Follow us on

BJPના નેતાઓ તો જાણે કોરોનાથી સુરક્ષિત હોય, તેવા દ્રશ્યો રોજેરોજ સામે આવે છે. રાજકોટથી વધુ એકવાર આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. લોધિકા તાલુકાના ખીરસરા ગામે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીનો અભિવાદન કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠાં થયા. આ જ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય લાખા સાગઠિયા સહિતના આગેવાનોની હાજરી હતી. આમ તો સરકાર અમુક નિશ્ચિત સંખ્યાથી વધુ લોકોને એકઠાં થવા પર પ્રતિબંધો લગાવે છે. એટલે સુધી કે, સમૂહલગ્નનું આયોજન પણ અટકાવાઈ ચૂક્યા છે. પરંતુ આટલા લોકોને ભેગા કરવાની મંજૂરી કોણે આપી હશે, તે સવાલ હવે સામાન્ય જનતાને સતાવી રહ્યો છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Next Article