Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભલે એર સ્ટ્રાઇકના કોંગ્રેસ નેતાઓ પુરાવા માંગી રહ્યા હોય,પરંતુ હવે ભાજપની સામે કોંગ્રેસ પણ હવે લઇ રહી છે ‘એર સ્ટ્રાઇક’નો શ્રેય !

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં બીજેપીએ ઠેર ઠેર તેમના પોસ્ટર્સ લગાવી દીધા છે ત્યારે લગાવેલા પોસ્ટર્સ એવો છે જેના પર કોંગ્રેસે નારજગી વ્યક્ત કરી છે. દક્ષિણ અને પુર્વ અમદાવાદમાં એર સ્ટ્રાઇટકનો જશ વડા પ્રધાન નરેન્દ્રમોદીને આપતા પોસ્ટર્સ ઉપર આરોપ અને પ્રત્યારોપનો દોર શરુ થઇ ગયો છે. રસપ્રદ વાત એ છે કે હવે […]

ભલે એર સ્ટ્રાઇકના કોંગ્રેસ નેતાઓ પુરાવા માંગી રહ્યા હોય,પરંતુ હવે ભાજપની સામે કોંગ્રેસ પણ હવે લઇ રહી છે 'એર સ્ટ્રાઇક'નો શ્રેય !
અમદાવાદમાં એર સ્ટ્રાઇકનો શ્રેય વડા પ્રધાનને અપાતા પોસ્ટર્સ લાગ્યા,
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Mar 04, 2019 | 11:51 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં બીજેપીએ ઠેર ઠેર તેમના પોસ્ટર્સ લગાવી દીધા છે ત્યારે લગાવેલા પોસ્ટર્સ એવો છે જેના પર કોંગ્રેસે નારજગી વ્યક્ત કરી છે. દક્ષિણ અને પુર્વ અમદાવાદમાં એર સ્ટ્રાઇટકનો જશ વડા પ્રધાન નરેન્દ્રમોદીને આપતા પોસ્ટર્સ ઉપર આરોપ અને પ્રત્યારોપનો દોર શરુ થઇ ગયો છે. રસપ્રદ વાત એ છે કે હવે કોગ્રેસ પણ એર સ્ટ્રાઇકનો જશ લેવાનો કરી રહી છે પ્રયાસ.

વડા પ્રધાન નરન્દ્રમોદી બે દિવસની ગુજરાત પ્રવાસે છે જેમાં સરકારી અને સામાજિક બન્ને પ્રકારના કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા છે,ત્યારે તેમના સ્વાગત માટે અને શહેરમા માહોલ બનાવવા માટે શહેર બીજેપીએ ઠેર ઠેર પોસ્ટર્સ લગાવ્યા છે, અને જ્યાં જંયા વડા પ્રધાનની જન સભા છે ત્યા નાગરિકોને માહિતી આપતા પોસ્ટર્સ લગાવ્યા છે, ત્યારે એક પોસ્ટર્સ છે જે નાગરિકોમાં ચર્ચાનો વિષય છે, તે પોસ્ટર્સ છે સર્જીકલ સ્ટ્રાઇકનો.

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે

નારોલ સર્કલ પાસે લાગેલા પોસ્ટર્સમાં આર્મીના જવાનો સાથે વડા પ્રધાન નરેન્દ્રમોદી ઉભા છે. તે જ પોસ્ટર્સમાં એર સ્ટ્રાઇક કરતા મિગ વિમાનોની ઇમેજ પણ છે. એટલે કે એર સ્ટ્રાઇકનો શ્રેય વડા પ્રધાનને અપાયો છે.

સ્થાનિક બીજેપીના સાંસદ કિરીટ સોલંકીની માનીએ તો આ કાર્યકર્તાઓની ભાવના છે. જેથી તેઓએ આ પોસ્ટર્સ બનાવીને મુક્યુ છે. એર સ્ટ્રાઇક માટે વડા પ્રધાનને શ્રેય જરુર આપી શકાય કારણ કે તેમના સમયમાં થઇ છે. જેનો રાજનીતિક ઉપયોગ બિલકુલ નથી કરાયો માત્ર પોસ્ટર્સ મુકાયા છે.  જેને રાજકીય રીતે લેવાની જરુર નથી.

આ પણ વાંચો : દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

તો આ તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની માનીએ તો બીજેપી પાસે સીધી રીતે કોઇ મુદ્દા નથી. અચ્છે દિનની વાતો પોકળ સાબિત થઇ છે જેથી નાગરિકોને ગુમરાહ કરવા માટે આવા કિમીયા બીજેપી પહેલા પણ અપનાવતુ આવ્યુ છે. જેથી તેઓ સંવેદનશિલ મુદ્દા ઉપર રાજનીતિ કરી રહ્યા છે. આનો શ્રેય કોગ્રેસને મળવો જોઇએ કારણ કે, કારગિલમાં બોફોર્સથી જીત મળી હતી. તો હાલમાં જે પણ વિમાનોથી એર સ્ટ્રાઇક થઇ તે તમામ વિમાનો કોગ્રેસના સમયમા ખરીદાયેલા હતા. બીજેપી માત્ર વાણી વિલાસ કરે છે અને દેશની પ્રજાને ગુમરાહ કરે છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">