બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન માટે લખનઉ શહેર જ કેમ પસંદ કર્યું ? દેશના બીજા શહેરો કેમ નહીં

Why was Lucknow chosen for Brahmos: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દિલ્હીથી ડિજિટલી સમારોહમાં જોડાયા હતા. તેમણે CM યોગી આદિત્યનાથ સાથે મળીને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પગલું સંરક્ષણ ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વ્યૂહાત્મક શક્તિને નવી ધાર આપવા તરફ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

| Updated on: May 11, 2025 | 4:02 PM
4 / 6
પાકિસ્તાનની મિસાઈલ રેન્જની વાત કરીએ તો Low Range ની મિસાઈલ-60KM (Nasr, Hatf-I), High Range (લાંબી રેન્જ): ~2,750 km (Shaheen-III) છે.

પાકિસ્તાનની મિસાઈલ રેન્જની વાત કરીએ તો Low Range ની મિસાઈલ-60KM (Nasr, Hatf-I), High Range (લાંબી રેન્જ): ~2,750 km (Shaheen-III) છે.

5 / 6
પાકિસ્તાનની મિસાઈલની રેન્જ જોતાં લાગે કે, લખનઉ તેનાથી હજારો મિટર દૂર થાય છે. પાકિસ્તાનની લાંબી રેન્જ ની મિસાઈલ 2750 છે. પાકિસ્તાનની લખનઉ બંને વચ્ચેનું અંતર લગભગ 1424 KM નું છે. તેથી પાકિસ્તાન ઈચ્છવા છતા પણ તેની મિસાઈલ ત્યા સુધી ફેંકી શકે નહી.

પાકિસ્તાનની મિસાઈલની રેન્જ જોતાં લાગે કે, લખનઉ તેનાથી હજારો મિટર દૂર થાય છે. પાકિસ્તાનની લાંબી રેન્જ ની મિસાઈલ 2750 છે. પાકિસ્તાનની લખનઉ બંને વચ્ચેનું અંતર લગભગ 1424 KM નું છે. તેથી પાકિસ્તાન ઈચ્છવા છતા પણ તેની મિસાઈલ ત્યા સુધી ફેંકી શકે નહી.

6 / 6
ગમે ત્યારે ભવિષ્યમાં તે હુમલો કરે તો પણ તે લખનઉ સુધી પહોંચી નહી શકે. તે રીતે તે ફેક્ટરી સલામત રહેશે. દેશમાં કોઈ એક જ જગ્યા પર ડિફેન્સ ઉત્પાદનની ફેક્ટરી નથી હોતી. કેમ કે યુદ્ધ દરમિયાન જ્યારે પણ કોઈ એક ફેક્ટરીને નુકસાન  પહોંચશે ત્યારે બીજી બધી તો સલામત જ રહેશે. એટલા માટે લખનઉ શહેરને બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન માટે પસંદગી કરેલી છે.

ગમે ત્યારે ભવિષ્યમાં તે હુમલો કરે તો પણ તે લખનઉ સુધી પહોંચી નહી શકે. તે રીતે તે ફેક્ટરી સલામત રહેશે. દેશમાં કોઈ એક જ જગ્યા પર ડિફેન્સ ઉત્પાદનની ફેક્ટરી નથી હોતી. કેમ કે યુદ્ધ દરમિયાન જ્યારે પણ કોઈ એક ફેક્ટરીને નુકસાન પહોંચશે ત્યારે બીજી બધી તો સલામત જ રહેશે. એટલા માટે લખનઉ શહેરને બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન માટે પસંદગી કરેલી છે.