Tree care tips : ઝાડના મુળમાં કીડીયારું પુરવું જોઈએ કે ઝાડથી દૂર પૂરવું જોઈએ? જાણો કંઈ જગ્યા છે બેસ્ટ

Tree care tips : હિન્દુ સંસ્કૃતિમાં પુણ્યને બહુ જ માન આપ્યું છે. પુણ્ય કમાવા લોકો અનેક પુજા-વિધિ કરતા હોય છે. લોકો પણ ક્યારેક-ક્યારેક ગાય ને ઘાસ, માછલીને લોટની ગોળી, કીડીને કિડિયારુ પુરતા હોય છે.

| Updated on: Aug 14, 2024 | 2:36 PM
1 / 5
Tree care tips : ઘણી વખત આપણે એ જોયું હશે કે મંદિરે કે અન્ય વૃક્ષો હોય ત્યાં લોકો કીડીની લાઈન જતી હોય તે જગ્યા પર કીડીયારું પુરે છે. એટલે કે કીડીને જમવા માટેનો ખોરાક આપે છે.

Tree care tips : ઘણી વખત આપણે એ જોયું હશે કે મંદિરે કે અન્ય વૃક્ષો હોય ત્યાં લોકો કીડીની લાઈન જતી હોય તે જગ્યા પર કીડીયારું પુરે છે. એટલે કે કીડીને જમવા માટેનો ખોરાક આપે છે.

2 / 5
જ્યારે તમે કીડીયારુ પુરવા માટે ખાંડ, લોટ કે બ્રેડના ટુકડા ઝાડના મુળ એટલે કે થડની પાસે નાખો છો. ત્યારે ઝાડની નીચે કીડીના દર બનાવે છે.

જ્યારે તમે કીડીયારુ પુરવા માટે ખાંડ, લોટ કે બ્રેડના ટુકડા ઝાડના મુળ એટલે કે થડની પાસે નાખો છો. ત્યારે ઝાડની નીચે કીડીના દર બનાવે છે.

3 / 5
માટીને ખોખલી કરે છે અને પોતાને રહેવા માટે રહેઠાણ બનાવે છે. પરિણામે એવું બને છે કે એ ઝાડને કોઈ પાણી આપતું નથી. કેમ કે નીચે કીડીના દર આવેલા હોય છે.

માટીને ખોખલી કરે છે અને પોતાને રહેવા માટે રહેઠાણ બનાવે છે. પરિણામે એવું બને છે કે એ ઝાડને કોઈ પાણી આપતું નથી. કેમ કે નીચે કીડીના દર આવેલા હોય છે.

4 / 5
લાંબા ગાળે આ નુકસાન ઝાડને થાય છે. અને ઝાડ સુકાવા લાગે છે. એટલા માટે જો તમારે કીડીયારુ પુરવું હોય તો ઝાડની થોડે દૂર કીડીને ખોરાક આપવો જોઈએ.

લાંબા ગાળે આ નુકસાન ઝાડને થાય છે. અને ઝાડ સુકાવા લાગે છે. એટલા માટે જો તમારે કીડીયારુ પુરવું હોય તો ઝાડની થોડે દૂર કીડીને ખોરાક આપવો જોઈએ.

5 / 5
જેથી કરીને ઝાડને પાણી આપવા માટે પણ કોઈ મુશ્કેલી ના થાય અને કીડીના ઘર પણ સચવાઈ રહે.

જેથી કરીને ઝાડને પાણી આપવા માટે પણ કોઈ મુશ્કેલી ના થાય અને કીડીના ઘર પણ સચવાઈ રહે.

Follow Us