Travel With Tv9 : મહાશિવરાત્રી પર કરો સોમનાથ મહાદેવના દર્શન, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન
શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરે જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.
Disha Thakar |
Updated on: Feb 19, 2025 | 12:03 PM
4 / 5
સોમનાથ બીચ પર શાંતિપૂર્ણ સાંજની મજા માણી શકો છો. ત્યારે બાદ તમે રાત્રિ રોકાણ કરી કરી શકો છો. બીજા દિવસે તમે પ્રભાસ પાટણની મુલાકાત લઈ શકો છો. ભગવાન કૃષ્ણએ આ જગ્યા પર જ અંતિમ શ્વાસ લીધો હતો.
5 / 5
ત્યારબાદ તમે સોમનાથથી અમદાવાદ પરત ફરી શકો છો. જો તમે શિવરાત્રિ પર સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા જવા માગતા હોવ તો તમને ભારે ભીડનો સામનો કરવો પડશે.