
તમે ત્ર્યંબકેશ્વર મંદિરમાંથી દર્શન કરી તમે પાંડવ લેની ગુફાઓની મુલાકાત લઈ શકો છો. આ ગુફાઓ પ્રાચીન બૌદ્ધ ખડકમાંથી કોતરેલી ગુફાઓ છે. આ ઉપરાંત તમે સપ્તશ્રૃંગી મંદિરની મુલાકાત પણ લઈ શકો છો.

જો તમારા પાસે વધારે સમય હોય તો તમે શનિદેવ, શિંગણાપુર મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. આ મંદિરની અનેક ખાસિયતો છે. આ મંદિરની આસપાસના વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ તાળા લગાવતા નથી.
Published On - 10:40 am, Sun, 23 February 25