Travel With Tv9 : મહાશિવરાત્રી પર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરો, અમદાવાદથી નાસિક જવાનો આ રહ્યો ટ્રાવેલ પ્લાન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના આસપાસ આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

| Updated on: Feb 25, 2025 | 1:54 PM
4 / 5
તમે ત્ર્યંબકેશ્વર મંદિરમાંથી દર્શન કરી તમે પાંડવ લેની ગુફાઓની મુલાકાત લઈ શકો છો. આ ગુફાઓ પ્રાચીન બૌદ્ધ ખડકમાંથી કોતરેલી ગુફાઓ છે. આ ઉપરાંત તમે સપ્તશ્રૃંગી મંદિરની મુલાકાત પણ લઈ શકો છો.

તમે ત્ર્યંબકેશ્વર મંદિરમાંથી દર્શન કરી તમે પાંડવ લેની ગુફાઓની મુલાકાત લઈ શકો છો. આ ગુફાઓ પ્રાચીન બૌદ્ધ ખડકમાંથી કોતરેલી ગુફાઓ છે. આ ઉપરાંત તમે સપ્તશ્રૃંગી મંદિરની મુલાકાત પણ લઈ શકો છો.

5 / 5
જો તમારા પાસે વધારે સમય હોય તો તમે શનિદેવ, શિંગણાપુર મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. આ મંદિરની અનેક ખાસિયતો છે. આ મંદિરની આસપાસના વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ તાળા લગાવતા નથી.

જો તમારા પાસે વધારે સમય હોય તો તમે શનિદેવ, શિંગણાપુર મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. આ મંદિરની અનેક ખાસિયતો છે. આ મંદિરની આસપાસના વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ તાળા લગાવતા નથી.

Published On - 10:40 am, Sun, 23 February 25