Travel Tips : પવિત્ર અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળામાં આ રીતે જઈ શકો છો, જાણો

|

Sep 12, 2024 | 3:36 PM

ગુજરાતમાં એવા કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે, જેનું ધાર્મિક મહત્વ ખુબ જ છે. ગુજરાતના બનાસકાંઠામાં અંબાજીનું મંદિર આવેલું છે. આ મંદિર માતા દુર્ગાના 51 શક્તિપીઠમાં સામેલ છે. અહિ દર વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ દર્શન માટે આવતા હોય છે.

1 / 7
જો તમે પણ પરિવાર સાથે કે પછી પત્ની સાથે અંબાજીના દર્શને જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લો અંબાજી મંદિરના આરતીનો સમય શું છે, તેમજ તમે કઈ રીતે અંબાજી પહોંચી શકો છો.

જો તમે પણ પરિવાર સાથે કે પછી પત્ની સાથે અંબાજીના દર્શને જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લો અંબાજી મંદિરના આરતીનો સમય શું છે, તેમજ તમે કઈ રીતે અંબાજી પહોંચી શકો છો.

2 / 7
 પવિત્ર અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મહામેળામાં જઈ રહેલા પદયાત્રિઓની સુરક્ષા અને સલામતી માટે રેડિયમ પટ્ટીનું વિતરણ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. (photo : GujaratTourism)

પવિત્ર અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મહામેળામાં જઈ રહેલા પદયાત્રિઓની સુરક્ષા અને સલામતી માટે રેડિયમ પટ્ટીનું વિતરણ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. (photo : GujaratTourism)

3 / 7
જો તમે ભાદરવી પૂનમના મેળામાં જઈ રહ્યા છો. તો આરતીના દર્શનનો સમય પણ જાણી લો, સવારે આરતી 6 કલાકથી 6 30 કલાકની રહેશે. સવારે 11 30 સુધી તમે માતાજીના દર્શન કરી શકો છો. તેમજ જોઈ લો ક્યારે મંદિરમાં દર્શન બંધ રહેશે.

જો તમે ભાદરવી પૂનમના મેળામાં જઈ રહ્યા છો. તો આરતીના દર્શનનો સમય પણ જાણી લો, સવારે આરતી 6 કલાકથી 6 30 કલાકની રહેશે. સવારે 11 30 સુધી તમે માતાજીના દર્શન કરી શકો છો. તેમજ જોઈ લો ક્યારે મંદિરમાં દર્શન બંધ રહેશે.

4 / 7
નવરાત્રિમાં ગુજરાતના મંદિરો અને પંડાલોમાં પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. જે પાલનપુરથી અંદાજે 65 કિલોમીટર દુર અને આબુ પર્વતથી 45 કિલોમીટર દુર આવેલું છે.(photo : GujaratTourism)

નવરાત્રિમાં ગુજરાતના મંદિરો અને પંડાલોમાં પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. જે પાલનપુરથી અંદાજે 65 કિલોમીટર દુર અને આબુ પર્વતથી 45 કિલોમીટર દુર આવેલું છે.(photo : GujaratTourism)

5 / 7
આબુ રોડ રેલવે સ્ટેશનથી અંબાજી મંદિર 20 કિલોમીટર દુર છે. અહિ જવા માટે આબુ રોડ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે. તમે આબુ રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી અંબાજી મંદિર જઈ શકો છો.

આબુ રોડ રેલવે સ્ટેશનથી અંબાજી મંદિર 20 કિલોમીટર દુર છે. અહિ જવા માટે આબુ રોડ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે. તમે આબુ રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી અંબાજી મંદિર જઈ શકો છો.

6 / 7
જો તમે અંબાજી મંદિર ફ્લાઈટ દ્વારા જવા માંગો છો. તો સૌથી નજીક એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભ ભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જે અંબાજી મંદિરથી અંદાજે 186 કિલોમીટર દુર છે.

જો તમે અંબાજી મંદિર ફ્લાઈટ દ્વારા જવા માંગો છો. તો સૌથી નજીક એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભ ભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જે અંબાજી મંદિરથી અંદાજે 186 કિલોમીટર દુર છે.

7 / 7
જો તમારે બાઈક લઈને  કે પોતાની પર્સનલ કાર લઈને અંબાજી મંદિર જવું છે. તો અમદાવાદ અહિથી 185 કિલોમીટર દુર છે. આ સિવાય આબુ રોડ સ્ટેશન અહિથી 20 કિલોમીટર, માઉન્ટ આબુ 45 કિલોમીટર,પાલનપુર 45 કિલોમીટર અને દિલ્હીથી 700 કિલોમીટર દુર હોય છે. આ શહેરોમાંથી તમે બાય રોડ પણ જઈ શકો છો.

જો તમારે બાઈક લઈને કે પોતાની પર્સનલ કાર લઈને અંબાજી મંદિર જવું છે. તો અમદાવાદ અહિથી 185 કિલોમીટર દુર છે. આ સિવાય આબુ રોડ સ્ટેશન અહિથી 20 કિલોમીટર, માઉન્ટ આબુ 45 કિલોમીટર,પાલનપુર 45 કિલોમીટર અને દિલ્હીથી 700 કિલોમીટર દુર હોય છે. આ શહેરોમાંથી તમે બાય રોડ પણ જઈ શકો છો.

Next Photo Gallery